અંકલેશ્વર : પિતાએ દીકરીઓને આપી અનોખી લગ્ન ભેટ, જુઓ સ્વર્ગસ્થ માતાની હાજરી લગ્નમાં કેવી રીતે દર્શાવી
અંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતા મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છેઅંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતા મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છે. અંકલેશ્વરમાં જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું 2 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. બે પુત્રીઓના લગ્ન માતાની હાજરી વગર ન થાય તે માટે પિતાએ … Read more