જાણવા જેવું / લોન લીધા પછી દેવાદાર મૃત્યુ પામે તો બેંક શું કરશે? શું વારસદાર પર દેવાનો બોજો આવશે?
Home Loan After Death: આજકાલ એવા બહુ ઓછા લોકો છે જેઓ બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન નથી લેતા અને કેમ ન લે, બેંક ઓછા વ્યાજ દરે લોનની સુવિધા જો આપે છે. આવી સ્થિતિમાં લોકો તેમની જરૂરિયાત મુજબ હોમ લોન, ઓટો લોન લે છે. મોબાઈલ ફાઈનાન્સ જેવું લોનનું બજાર પણ આજે ઘણું વધી રહ્યું છે. આવી … Read more