મફત છત્રી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરો |Mafat Chatri Yojana Gujarat 2022

મફત છત્રી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરો

મફત છત્રી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરો | Ikhedut yojana 2022 | Mafat Chatri Yojana In Gujarat 2022 | I khedut Portal 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2022 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી | ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય … Read more

લેપટોપ સહાય યોજના 2022, ઓનલાઈન અરજી

લેપટોપ સહાય યોજના 2022, ઓનલાઈન અરજી

લેપટોપ સહાય યોજના 2022 | Laptop Sahay Yojana Gujarat દ્વારા  શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવા માટે લેપટોપ સહાય યોજના શરૂકરી છે. હવે અમે તમને Laptop Sahay Yojana Gujarat સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો. આ માહિતીના માધ્યમથી કોમ્પ્યુટર મશીન સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર … Read more

PM કિસાન યોજનાનો 11મો હપ્તો જમા થયો કે નહિ? ચેક કરો

PM કિસાન યોજનાનો 11મો હપ્તો જમા થયો કે નહિ

આજે આપડે આવી જ એક યોજના “Pm Kisan 11th Installment Status How to Check 2022” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 11 મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ. PM Kisan નો 11મોં હપ્તો PM કિસાન યોજના – હાઇલાઇટ્સ યોજના નું નામ પીએમ કિસાન યોજના નો 11 મો … Read more

જાણો પાવાગઢમાં જેસીબી 1000 મીટર ઊંચાઇ પર કેવી રીતે લઇ જવાયા ?

જાણો પાવાગઢમાં જેસીબી 1000 મીટર ઊંચાઇ પર કેવી રીતે લઇ જવાયા ?

જાણો 1000 મીટર ઊંચાઇ પર પાવાગઢમાં કેવી રીતે લઇ જવાય છે, જેસીબી અને ટ્રેકટરોના પાર્ટસ | તળેટીથી ટોચ સુધી ૬ ટન વજન વહન કરી શકે તેવી લિફ્ટિંગ ક્રેન યુરોપથી મગાવી : કુલ સવા લાખ ટન મટિરિયલનો ઉપયોગ થયો પાવાગઢ ડુંગર પર સ્થિત મા મહાકાળી શક્તિ પીઠ પરિસરના નવનિર્માણનું કાર્ય પાંચ વર્ષે પૂર્ણ થયુ છે અને … Read more

સુરતમાં ડાયમંડ બુર્સ કે જેણે દુબઈના બુર્જ ખલીફાને પાછળ છોડી દીધો

સુરતમાં ડાયમંડ બુર્સ કે જેણે દુબઈના બુર્જ ખલીફાને પાછળ છોડી દીધો

સૌથી ઉંચી ઈમારતો પૈકીની એક એવા સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 1.5 લાખ લોકો કામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર માથુર સવાણીએ જણાવ્યું હતું કે, તે સંપૂર્ણપણે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ પર બનેલ છે. તેનાથી પર્યાવરણ પર ખરાબ અસર નહીં થાય. દરેકને શુદ્ધ હવા મળી રહે તે માટે … Read more

WhatsAppએ 19 લાખથી વધુ ભારતીયોના એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ, જાણો કારણ?

WhatsAppએ 19 લાખથી વધુ ભારતીયોના એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ

WhatsAppએ મે મહિનામાં 19 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. WhatsApp એપ દર મહિને નવા IT નિયમો હેઠળ રિપોર્ટ્સ જાહેર કરીને આ વિશે માહિતી આપે છે. મે મહિનાના અહેવાલમાં WhatsAppએ જણાવ્યું હતું કે તેણે તેમના પ્લેટફોર્મ પર 19 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્લેટફોર્મની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ … Read more

પોસ્ટ ઑફિસમાં એકાઉન્ટ ખોલાવવાના ફાયદા , જેથી દર મહિને મળશે આટલું વ્યાજ

પોસ્ટ ઑફિસમાં એકાઉન્ટ ખોલાવવાના ફાયદા

પોસ્ટ ઑફિસમાં એકાઉન્ટ ખોલવાને લાભ મેળવવો, જેથી દર મહિને મળશે આટલું વ્યાજ – આજે અમે વાત કરીએ છીએ પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલવાના ફાયદા વિશે અમને તમને જણાવો કે જો તમે તમારા બાળકોના ભવિષ્યને સિક્યુર કરવા માંગો છો. તમે કેટલાક વિકલ્પો તમારા માટે સારી રીતે સમજો છો તે સાથે પણ પૈસા લગાવો તમને દરેક મહિના વ્યાજ મેળવવું … Read more

ગુજરાત રોજગાર સમાચાર 29 જૂન 2022 , PDF ડાઉનલોડ કરો

ગુજરાત રોજગાર સમાચાર 29 જૂન 2022

ગુજરાત રોજગાર સમાચાર 29 જૂન 2022 | PDF ડાઉનલોડ કરો | ગુજરાત એમ્પ્લોયમેન્ટ ન્યૂઝપેપર 2022 | ગુજરાત માહિતી વિભાગ gujaratinformation.net તાજેતરમાં પ્રકાશિત થયેલ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ગુજરાત રાજ્ય નોકરી સંબંધિત માહિતી દરેક સાપ્તાહિક સામયિકમાં. ઘણા જોબ ઉત્સાહી લોકો તેને દર અઠવાડિયે બુધવારે પ્રકાશિત થતું રોજગાર સમાચાર ડાઉનલોડ કરે છે. Gujarat Rojgar Samachar PDF Download … Read more

રથયાત્રા લાઇવ 2022, ભગવાન જગન્નાથજીની રથયાત્રા જુઓ તમારા મોબાઈલમાં

રથયાત્રા લાઇવ 2022

રથયાત્રા લાઇવ 2022,  આજે અષાઢી બીજ છે એટલે અમદાવાદ માં ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રાનું આયોજન તો હોય જ છે, બે વર્ષના બ્રેક બાદ ફરી ભક્તિમય વાતાવરણ માં આ વર્ષે ૨૦૨૨ માં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો ઘણીબધી જગ્યાએ અને શહેરોમાં જગન્નાથની રથયાત્રા યોજાતી હોય છે, પરંતુ અમદાવાદમાં એટલી ભવ્ય રથયાત્રાનું … Read more

જગન્નાથ રથયાત્રા લાઇવ જુઓ તમારા મોબાઈલમાં

જગન્નાથ રથયાત્રા જુઓ તમારા મોબાઈલમાં,  આજે અષાઢી બીજ છે એટલે અમદાવાદ માં ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રાનું આયોજન તો હોય જ છે, બે વર્ષના બ્રેક બાદ ફરી ભક્તિમય વાતાવરણ માં આ વર્ષે ૨૦૨૨ માં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો ઘણીબધી જગ્યાએ અને શહેરોમાં જગન્નાથની રથયાત્રા યોજાતી હોય છે, પરંતુ અમદાવાદમાં એટલી … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો