Train Accident In Bihar : બિહારમાં ભયાનક ટ્રેન અકસ્માત, ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 4ના મોત, 100 મુસાફરો ઘાયલ

Bihar Buxar Train Acciden

Train Accident In Bihar : બુધવારે મોડી રાત્રે બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક દિલ્હી-કામખ્યા નોર્થઇસ્ટ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા ચાર મુસાફરોના મોત થયા હતા અને 100 ઘાયલ થયા હતા. આ અંગેની માહિતી રેલ્વે વિભાગને મળતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજુબાજુના વિસ્તારોના સેંકડો લોકો સ્થળ પર હાજર હતા. રાહત અને … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો