ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022 : શ્રી ભરુચ જિલ્લા રચનાત્મક ટ્રસ્ટ સામરપાડા સંચાલિત આશ્રમશાળા અમિયા૨માં પ્રવાસી શિક્ષક જોઇએ છે. ઉમેદવારે સ્વ. હસ્તાક્ષરે અરજી તથા લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામાં પર તા. ૦૩-૧૦-૨૦૨૨ને સોમવારના રોજ ઓપન ઇન્ટરવ્યૂમાં બપોરે ૧:૦૦ કલાકે રૂબરૂ હાજર રહેવું.આ આર્ટિકલ તમે માહિતીએપ … Read more