google news

ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022 : શ્રી ભરુચ જિલ્લા રચનાત્મક ટ્રસ્ટ સામરપાડા સંચાલિત આશ્રમશાળા અમિયા૨માં પ્રવાસી શિક્ષક જોઇએ છે. ઉમેદવારે સ્વ. હસ્તાક્ષરે અરજી તથા લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામાં પર તા. ૦૩-૧૦-૨૦૨૨ને સોમવારના રોજ ઓપન ઇન્ટરવ્યૂમાં બપોરે ૧:૦૦ કલાકે રૂબરૂ હાજર રહેવું.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

પ્રવાસી શિક્ષક ભરતી 2022

સંસ્થાનું નામશ્રી આશ્રમશાળા અમિયા૨, તા. સાગબારા, જિ. નર્મદા
પોસ્ટનું નામપ્રવાસી શિક્ષક
જા.નં.આ.વિ./આશા ૨૦૨૨-૨૩/૮૮૪ થી ૯૯૨
જોબ લોકેશનનર્મદા જી.
ઇન્ટરવ્યું તારીખ03/10/2022

પોસ્ટનું નામ

  • પ્રવાસી શિક્ષક

આશ્રમશાળા નું નામ

  • શ્રી આશ્રમશાળા અમિયા૨, તા. સાગબારા, જિ. નર્મદા

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ ૬ થી ૮ માટે : ગણિત/વિ.ટેકનોલોજી : બી.એસ.સી./બી.એડ./એમ.એસ.સી.
  • ધોરણ ૧ થી ૫ માટે : પી.ટી.સી./બી.એ. બી.એડ

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

પગાર

  • નિયમો મુજબ.

અરજી ફી

  • ત્યાં કોઈ અરજી ફી નથી.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારે સ્વ. હસ્તાક્ષરમાં અરજી તથા જરૂરી લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામે તા. ૦૩-૧૦-૨૦૨૨ને સોમવારના રોજ ઓપન ઇન્ટરવ્યૂમાં બપોરે ૧:૦૦ કલાકે રૂબરૂ હાજર રહેવું.

આશ્રમશાળા ભરતી 2022 માટે ઇન્ટરવ્યું તારીખ શું છે?

  • ઇન્ટરવ્યું તારીખ : 03/10/2022

પ્રવાસી શિક્ષક ભરતી 2022 માટે ઇન્ટરવ્યું સ્થળ શું છે?

  • ઇન્ટરવ્યું સ્થળ : શ્રી ભરુચ જિલ્લા રચનાત્મક ટ્રસ્ટ, સામરપાડા, તા.: ડેડીયાપાડા, જી. નર્મદા પિન-૩૯૩૦૪૦

મહત્વપૂર્ણ લિંક :

પ્રવાસી શિક્ષક નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રવાસી શિક્ષક ભરતી ની ઇન્ટરવ્યું તારીખ શું છે?

આશ્રમશાળા ભરતી ની ઇન્ટરવ્યું તારીખ 03 ઓક્ટોબર 2022 છે.

આશ્રમ શાળામાં પ્રવાસી શિક્ષક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યું સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022
ધોરણ 1 થી 8 માટે પ્રવાસી શિક્ષક ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો