google news

નવોદયમાં તમારા બાળકોનું પણ એડમિશન રહી ગયું છે તો ચિંતા ન કરો: જવાહર નવોદય વિદ્યાલય દ્વારા અરજી કરવાની મુદત વધારાઈ

નવોદયમાં તમારા બાળકોનું પણ એડમિશન રહી ગયું છે તો ચિંતા ન કરો: જવાહર નવોદય વિદ્યાલય દ્વારા અરજી કરવાની મુદત વધારાઈ

નવોદયમાં તમારા બાળકોનું પણ એડમિશન રહી ગયું છે તો ચિંતા ન કરો: જવાહર નવોદય વિદ્યાલય દ્વારા અરજી કરવાની મુદત વધારાઈ જવાહર નવોદય વિદ્યાલય, તરઘડી ખાતે ધોરણ ૬માં પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની મુદતમાં વધારો નવોદય વિદ્યાલયમાં એડમીશન મેળવવુ એ ખુબજ સોભગ્યાની વાત છે.

કેટલાય બાળકો અને મતા પિતાનું સપનું હોય છે કે નવોદયમાં તેમના બાળકનું એડમિશન થઈ જાય ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, તરઘડી, રાજકોટ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં ધોરણ ૬(છ)માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મોકલવાની તારીખમાં એક અઠવાડિયાનો વધારો કરાયો છે.. આ માટે www.navodaya.gov.in પર જઇને અરજીપત્રક ભરીને ઓનલાઇન જમા કરવાનું રહેશે, જેની છેલ્લી તારીખ ૧૦/૦૮/૨૦૨૩ રાખેલ હતી તે લંબાવીને ૧૭/૦૮/૨૦૨૩ કરવામાં આવેલ છે.

પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થી ધો.૫(પાંચ)માં ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં રાજકોટ જિલ્લામાં અભ્યાસ કરતો હોવો જોઈએ તેમજ રાજકોટ જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ. અરજી તા.૧૭ ઓગસ્ટ સુધીમાં નવોદય વેબસાઇટ પર ફક્ત ઓનલાઇન થઇ શકશે, વિદ્યાલય ખાતે ફોર્મ જમા કરાવવાનું રહેશે નહીં. વધુ માહિતી માટે jnvrajkot@gmail.com પર ઇ-મેઈલ દ્વારા સંપર્ક કરી શકાશે, તેમ પ્રિન્સિપાલશ્રી જે.કે. ગોંડલીયાની યાદીમાં જણાવાયું છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો