google news

લોકસભા ઉમેદવાર મનસુખ વસાવા પોતાને જ મત નહીં આપી શકે, જાણો આવું કેમ થયું

ભરૂચ લોકસભા ભાજપ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા પોતાનો મત પોતાને આપી શકશે નહિ. કેમ કે તેઓ રાજપીપળાની રાજેન્દ્રનગર સોસાયટીમાં રહે છે. તેઓ નાંદોદ વિધાનસભા મત વિસ્તારના મતદાર હોવાથી તેઓ તેમનો મત પોતાને નહિ આપી શકે.

મનસુખ વસાવા છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારને તેમનો મત આપશે. આ રાજપીપળા છોટાઉદેપુર લોકસભા બેઠકમાં આવતી હોવાથી આવું થયું છે, માટે તમામ નાંદોદ વિધાનસભા મત વિસ્તારના મતદારો છોટાઉદેપુરના ઉમેદવારો માટે મતદાન કરશે.

મતદાન ના દિવસે મનસુખ વસાવા છોટાઉદેપુરના ઉમેદવાર ને મત આપ્યા બાદ પોતાના વોટ માટે ભરૂચ લોકસભાના મતદાન મથકો પર ફરશે. આમ ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ને તેમનો ખુદનો જ મત નહિ મળે. તેમનો મત છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારના ફાળે જશે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો