SarkariYojna
28 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in
28 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 28/07/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
આ પણ વાંચો : રક્ષાબંધન કઈ તારીખે છે અને જાણો શુભ મુહૂર્ત
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 28/07/2022
ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.
આ પણ વાંચો : ઈ- નગર પોર્ટલ : 52 થી વધુ નગરપાલિકાની સેવાઓનો લાભ ઘરે બેઠા, જાણો સંપૂર્ણ માહિતી
Gujarat Gyan Guru Quiz Questions Bank 28/07/2022
28 July School Quiz Bank Question No. 1 To 125
- 1. ભારતના વર્તમાન કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે?
- 2. ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની પુષ્ટિ માટે ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી?
- 3. કયા નાણાં પ્રધાને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની જાહેરાત કરી?
- 4. ગુજરાત સરકારના તા 11/06/2021ના ઠરાવથી કોરોનાંમાં માતા/પિતા બંનેનું અવસાન થવાથી અનાથ બનેલ બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- 5. ધોળાવીરાને સ્થાનિક રીતે ‘કોટડા’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ શું થાય છે ?
- 6. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા વિકલાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે યોજવામાં આવતા ઉત્સવનું નામ શું છે ?
- 7. ‘ભોળી રે ભરવાડણ’- પદરચના કયા કવિની છે?
- 8. દાદા હરિરની વાવ ક્યાં આવેલી છે ?
- 9. ગુજરાતના પ્રથમ રાજ્યપાલશ્રીનું નામ જણાવો.
- 10. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ?
- 11. ગુજરાતભરના બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાળવાટિકાનું નિર્માણ કોણે કર્યું હતું ?
- 12. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ઊભું થયેલું આંદોલન કયું છે ?
- 13. એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી ?
- 14. પાવાગઢમાંથી નીકળતી નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડયું છે ?
- 15. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે ?
- 16. દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોશિંગા વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
- 17. ગુજરાતના જામનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
- 18. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
- 19. ભારતના પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ના પ્રક્ષેપણમાં કયા ભારતીય વૈજ્ઞાનિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી?
- 20. ભારતમાં ‘ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?
- 21. ભારતમાં સૌથી મોટું માનવસર્જિત સરોવર કયું છે ?
- 22. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
- 23. કુપોષિત બાળકો માટે આંગણવાડી કેન્દ્રો પર ‘બાલ શક્તિમ કેન્દ્ર’ દ્વારા કેવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ?
- 24. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે?
- 25. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટ માટે કોણ અરજી કરી શકે છે?
- 26. ગુજરાતમાં ખનીજતેલના શુદ્ધિકરણની રિફાઇનરી કયાં આવેલી છે ?
- 27. કઈ વેબસાઈટ પરથી ‘ગુજરાત રોજગાર સમાચારનો’ અંક નિ:શુલ્ક ડાઉનલોડ કરી શકાય છે ?
- 28. નીતિ આયોગની સ્થાપના કયા વર્ષમા થઈ?
- 29. ભારતની બંધારણ સભ્યની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
- 30. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
- 31. આદર્શ ગ્રામનો વિચાર કઈ યોજના સાથે જોડાયેલો છે?
- 32. કૈલાસનાથ મંદિર ક્યા રાજ્યમાં આવેલુ છે?
- 33. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશનનો વિચાર કોણે રજૂ કર્યો હતો ?
- 34. સૌપ્રથમ ભારતીય નૌસેનાના વડા કોણ હતા?
- 35. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની માહિતી કઈ વેબસાઈટ પર છે?
- 36. ગુજરાતની પ્રથમ મહિલા ફાયર ઓફિસર કોણ છે ?
- 37. ભારત દેશમાં કયા શહેરના સમયને આખા દેશ માટેનો પ્રમાણસમય ગણવામાં આવે છે ?
- 38. કર્ણાટકમાં આવેલો જોગનો ધોધ બીજા કયા નામે ઓળખાય છે ?
- 39. ગુજરાતના કયા શહેરમાં પ્રસિદ્ધ જેસલ-તોરલની સમાધિ આવેલી છે ?
- 40. ગુજરાતની કઈ નદી ઉપર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવ્યો છે ?
- 41. પાટણની કઈ મહારાણી દ્વારા મોહંમદ ઘોરીને હાર આપવામાં આવી હતી?
- 42. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલું છે?
- 43. બૃહતસંહિતા ગ્રંથના લેખક કોણ હતા?
- 44. ‘હિન્દ છોડો’ આંદોલનનો પ્રસ્તાવ ક્યા સ્થળે મૂકવામાં આવ્યો હતો?
- 45. નીચેનામાંથી કોને પાશુપત મઠનો સ્થાપક (પ્રવર્તક) માનવામાં આવે છે?
- 46. હિમાલય ભારતની કઈ દિશામાં સ્થિત છે?
- 47. નીચેનામાંથી કઈ નદીને ‘બંગાળનો શાપ’ પણ કહેવામાં આવે છે?
- 48. નીચેનામાંથી કઈ નદી ગંગા નદી પછીની ભારતની બીજી સૌથી લાંબી નદી છે, જેનો સ્ત્રોત મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર ખાતે આવેલો છે?
- 49. બગલીહાર ડેમ કઈ નદી પર આવેલો છે?
- 50. ગુજરાતમાં કચ્છમાં લોકો માટી અને પુળા -ઘાસમાંથી બનાવેલા કેવા પ્રકારના ઘરમાં રહે છે ?
- 51. કયા રાજ્યની રાજધાનીનું શહેર તે રાજ્યમાં આવેલું નથી ?
- 52. કયો ભારતીય સ્ક્વોશ ખેલાડી પિટ્સબર્ગ ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં રનર-અપ બન્યો?
- 53. એશિયન ચેમ્પિયનશિપ 2022માં ભારતની પીવી સિંધુએ કયો મેડલ/પોઝિશન જીતી?
- 54. પ્રથમ આફ્રો-એશિયન ગેમ્સમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા?
- 55. તાજ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક દ્વારા શરૂ કરાયેલ સ્પોર્ટ ચેનલ કયા નામે ઓળખાય છે?
- 56. ગોલ્ફમાં બોલને મારવા માટે વપરાતી લાકડીનું નામ શું છે?
- 57. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોનું પૂરું નામ શું છે?
- 58. કોવિડ-19ની માહિતી પૂરી પાડવા માટે WHO એ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?
- 59. કયા વિટામિનની ઉણપથી બેરીબેરી રોગ થાય છે?
- 60. ભારતના રાષ્ટ્રીય પુષ્પનું નામ શું છે ?
- 61. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની છે ?
- 62. ‘ગણતંત્ર(રિપબ્લિક)’નો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
- 63. ભારતના નાગરિકોને કયા આધારે મતાધિકાર આપવામાં આવે છે ?
- 64. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?
- 65. ગૌરીશંકર જોષીનું તખ્ખલુસ કયું છે ?
- 66. ઓઝોન સ્તરમાં અવક્ષય શેના કારણે થાય છે?
- 67. કયા ભારતીય ઇજનેરને ભારતના મેટ્રોમેન તરીકે ઓળખવામાં આવે છે?
- 68. ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીનું નામ શું હતું ?
- 69. નોબેલ પારિતોષિક જીતનાર પ્રથમ મહિલા કોણ હતી?
- 70. મોબાઈલ ફોનની બેટરીમાં કયા પ્રકારના સેલનો ઉપયોગ થાય છે?
- 71. માછલીના હૃદયમાં કેટલી ચેમ્બર હોય છે?
- 72. નીચેનામાંથી શેનો ઉપયોગ પેંસિલમાં થાય છે?
- 73. માનવ પેટમાં કયું એસિડ હોય છે?
- 74. મિથેનમાં કેટલા કાર્બન પરમાણુઓ હોય છે?
- 75. ડૉ. ઝાકિર હુસૈનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 76. મધર ટેરેસાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 77. રાજીવ ગાંધીને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 78. મોરારજી દેસાઈને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 79. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના ધ્યેયને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર અને પ્રેરણાદાયી યોગદાનને માન્યતા આપવા માટે ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2019 માં કયા પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે?
- 80. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
- 81. ‘વિશ્વ હિન્દી દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- 82. દર વર્ષે કયા દિવસને ‘સશસ્ત્ર સેના ઝંડા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
- 83. ભારતમાં ‘અંત્યોદય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 84. ‘રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 85. રાષ્ટ્રીય ગૌરવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 86. ભારતમાં ‘સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 87. ‘રાષ્ટ્રીય પક્ષી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 88. SIMBEX નું પૂરું નામ શું છે?
- 89. સમગ્ર વિશ્વમાં ‘ઓઝોન સ્તરના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- 90. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
- 91. જર્મનીના સુહલ ખાતે યોજાયેલા આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ 2022માં ભારતે કુલ મળીને કેટલા મેડલ જીત્યા હતા?
- 92. કયો દિવસ ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
- 93. એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ 2022 માં કોણે રજત જીત્યો?
- 94. કયા રેલવે ઝોન હેઠળ પ્રથમ ભારત ગૌરવ ટ્રેન શરૂ કરવામાં આવી હતી?
- 95. ભારતીય રેલ્વેએ સૌપ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ કર્યો?
- 96. ‘જનનીની જોડ, સખી નહીં જડે રે લોલ’-જાણીતી કાવ્યપંક્તિના રચયિતા કોણ છે ?
- 97. નીચેનામાંથી છપ્પાનું સ્વરૂપ કયા સર્જકે આપ્યું છે ?
- 98. કયા વર્ષમાં ભારતે તેનો પ્રથમ પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો?
- 99. PMJJBY અને PMSBY ના નવા વાર્ષિક પ્રીમિયમ દરો અનુક્રમે 1 જૂન, 2022 થી પ્રભાવિત થશે?
- 100. વિશ્વનું સૌથી સસ્તું ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે?
- 101. ચંદ્રયાન-2નું ઓર્બિટર દળ કેટલું છે ?
- 102. ભારતનો પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો?
- 103. ગુજરાત રાજ્યનું ઉદ્ઘઘાટન કયા મૂકસેવકના હસ્તે થયું હતું?
- 104. કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
- 105. ‘સત્યમેવ જયતે’ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે?
- 106. ખરચી પૂજા ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
- 107. ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ ગુજરાતના કયા શહેરમાં યોજાય છે?
- 108. બથુકમ્મા ફૂલોનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
- 109. પર્યુષણ એ કયા ધર્મનો સૌથી મહત્વનો પવિત્ર ઉત્સવ છે?
- 110. ભારતના કયા રાજ્યમાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
- 111. મહારાષ્ટ્રમાં કયું જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?
- 112. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
- 113. આદિ શંકરાચાર્યો દ્વારા સ્થાપિત ‘જ્યોતિ મઠ’ કયા સ્થળે આવેલું છે?
- 114. પુખ્ત માનવ હાડપિંજરમાં કેટલા હાડકાં હોય છે?
- 115. શરીરનું કયું અંગ પિત્ત તરીકે ઓળખાતું પ્રવાહી ઉત્પન્ન કરે છે?
- 116. એચટીએમએલ (HTML) નું પૂરું નામ શું છે ?
- 117. તમે તમારી અંગત ફાઇલો/ફોલ્ડર્સને કોમ્પ્યુટરમાં ક્યાં રાખી શકો છો?
- 118. કમ્પ્યુટરનું હૃદય કયું છે?
- 119. સૂચનોના ક્રમિક સેટની વિશિષ્ટ રજૂઆતની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
- 120. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ માટે પ્રથમ સન્માનનીય ભારતીય કોણ હતા?
- 121. ભારતમાં ‘નેશનલ મ્યુઝિયમ’ ક્યાં આવેલું છે?
- 122. ખજુરાહોના મંદિરોની સ્થાપત્ય શૈલી કઈ છે?
- 123. ભારતનું સૌથી મોટું રોક કટ હિન્દુ મંદિર કયું છે?
- 124. ભારતમાં કયા દિવસને વસ્તી ગણતરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
- 125. આંખના કયા ભાગમાં રક્તવાહિનીઓ નથી હોતી ?
આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 , જીતો 25 કરોડના ઇનામો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 28 જુલાઈ 2022
28 July Collage Quiz Bank Question No. 1 To 125
- 1. ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં પશુઆરોગ્ય મેળા અંતર્ગત કેટલાં પશુધનનું રસીકરણ કર્યું છે ?
- 2. ગુજરાતમાં ૨૦માં પશુધન સર્વે મુજબ પશુધનની સંખ્યા કેટલી છે ?
- 3. કઈ કેન્દ્રીય એજન્સી દ્વારા પાક MSP (Minimum Support Price)અંતર્ગત ખરીદવામાં આવે છે ?
- 4. ખેડૂતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પ્રદાન કરવા માટે કોમ્પ્યુટર નેટ કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રૉજેક્ટ કયો છે ?
- 5. કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં ઉત્પન્ન થયેલ જ્ઞાનનો વિશાળ જથ્થો પ્રદાન કરીને ખેડૂતોની સુવિધા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે ?
- 6. ડી.એસ.ટી.નું પૂરું નામ શું છે ?
- 7. MHRD દ્વારા દૂરવર્તી શિક્ષણ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે વેબ આધારિત શિક્ષણ માટે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
- 8. નિપુણ ભારત મિશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?
- 9. તાજેતરમાં ભારત સરકારે શાળાના બાળકો માટે પ્રથમ વર્ચ્ચૂઅલ સાયન્સ લેબ શરૂ કરવા અને વિકસાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ?
- 10. ગુજરાત સરકાર કયા કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ અને વિકાસ માટે આમંત્રણ આપે છે ?
- 11. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) અને વિશ્વ બેન્ક ગુજરાત સરકારના મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ માટે કેટલી લોન આપશે ?
- 12. કિસાન હિત ઊર્જા શક્તિ યોજના અંતર્ગત વૉલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું રૂપાંતરણ કેવી રીતે થશે ?
- 13. બાયોગેસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
- 14. SDG-7 હેઠળ 2020-2021માં ગુજરાતના કેટલા ટકા ઘરોમાં વીજળીકરણ થયું હતું ?
- 15. ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક અંતિમ સંસ્કાર શરૂ થયા ?
- 16. GSWAN સર્વર સાથે ગવર્નમેન્ટ ઑફ ગુજરાત (GOG)ની કેટલી કચેરીઓ જોડાયેલી છે ?
- 17. નિકાસના કયા ક્ષેત્રમાં IGST ચૂકવવાપાત્ર છે ?
- 18. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કયા માસમાં એક જ વાર વધારી કે ઘટાડી શકાય છે ?
- 19. સપ્ટેમ્બર 2022માં, શ્રી કનુભાઈ દેસાઈને કયા મંત્રાલયો ફાળવવામાં આવ્યા છે ?
- 20. ભંડોળની કોઈ પણ અછતની સ્થિતિમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) વ્યાપારી બેંકોને નાણા ઉધાર આપે છે તે દરને કયા નામે ઓળખવામાં આવે છે ?
- 21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને રાહતદરે કેટલાં ચોખા આપવામાં આવે છે ?
- 22. FCIનું પૂરું નામ શું છે ?
- 23. રાણકી વાવ કેટલાં મીટર લાંબી છે ?
- 24. નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટ (NGMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
- 25. ‘ગોવિંદગુરુ સ્મૃતિવન’ કોના ઐતિહાસિક બલિદાનની ભૂમિ છે ?
- 26. કનિષ્કની રાજધાની પુરુષપુર વર્તમાન સમયે કયા નામથી ઓળખાય છે ?
- 27. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે ગુજરાતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી ?
- 28. રાણકી વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું ?
- 29. સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી ?
- 30. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું ?
- 31. દાંડીકૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથીદારો હતા?
- 32. ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું ?
- 33. સંયુકત રાષ્ટ્રસંઘના ઉપસચિવ તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે ?
- 34. કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
- 35. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કઈ સાલમાં થયો હતો ?
- 36. વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?
- 37. જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં કેટલાં દેરાસરો છે ?
- 38. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા ?
- 39. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?
- 40. સોલંકી વંશના કયા શાસકને અહિંસાના સમર્થક માનવામાં આવે છે ?
- 41. ગુજરાતના પઢાર આદિવાસીના લોકો કયાં વસે છે ?
- 42. કયા જાણીતા ચિત્રકારે ‘કુમાર’ સામયિકની શરૂઆત કરી હતી ?
- 43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કેતુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
- 44. સેચરમ સ્પોન્ટેનિયમ (દર્ભ) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
- 45. છાત્રાલયોએ બળતણનાં લાકડાં મેળવવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?
- 46. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?
- 47. ઝાડની પ્રજાતિઓનું વર્ણન, વર્ગીકરણ અને ઓળખ આપતી શાખાને શું કહેવામાં આવે છે ?
- 48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 250 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી સુધારેલ સ્મશાન સગડીનો લાભ મળે ?
- 49. ‘શ્યામલ વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- 50. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજના અન્વયે કુટુંબ દીઠ કેટલા ચૂલા મળે છે ?
- 51. ગુજરાતમાં મેન્ગ્રોવની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?
- 52. ગુજરતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
- 53. કયા વિદ્વાનો જાહેર અને ખાનગી વહીવટ વચ્ચેનો ભેદ સ્વીકારે છે ?
- 54. ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ?
- 55. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
- 56. ઊર્જા મંત્રાલય દ્વારા ‘ઊર્જા બચત અભિયાન’ અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતાં કાર્યક્રમનું નામ શું છે ?
- 57. વ્યારા નજીક આવેલું ‘પદમડુંગરી’ ગામ શેના માટે જાણીતું છે ?
- 58. વર્તમાન ગૃહમંત્રીએ દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ ‘સાયબર આશ્વસ્ત’ ક્યાં શરૂ કર્યું ?
- 59. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે છે ?
- 60. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક સાથે સંબંધિત છે ?
- 61. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
- 62. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’થી કયા ફાયદા થાય છે ?
- 63. વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?
- 64. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો લાભ કોને મળી શકે ?
- 65. ‘અટલ સ્નેહ યોજના’ની શરૂઆત ક્યારે થઈ હતી ?
- 66. RBSKનું પૂરું નામ શું છે ?
- 67. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ઓછામાં ઓછી 1 મહિલા સહ-સ્થાપક ધરાવતા સ્ટાર્ટ-અપ્સને એક વર્ષ માટે દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે ?
- 68. સઘન હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે કેટલા વણકર પ્રશિક્ષિત થાય છે ?
- 69. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે ?
- 70. નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?
- 71. પરોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
- 72. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?
- 73. અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના ઔદ્યોગિક સાહસિકોને ઉદ્યોગક્ષેત્રે પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
- 74. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૨ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ?
- 75. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ હેઠળ, અસંગઠિત કામદાર લાભાર્થીની વયમર્યાદા નોંધણી વખતે કેટલી રાખવામાં આવી છે ?
- 76. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસૂતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસૂતિ સમયે પુત્રીનો જન્મ થાય તો કેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે ?
- 77. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન લાભાર્થીને મળવાપાત્ર સ્ટાઇપેન્ડની લઘુત્તમ રકમ કેટલી છે ?
- 78. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- 79. ન્યાયાધીશોની નિમણૂકો માટે બંધારણના કયા સુધારા દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચની રચના કરવામાં આવી છે ?
- 80. કયો અધિનિયમ એરક્રાફ્ટની ગેરકાયદેસર જપ્તીના દમન માટે હેગ હાઇજેકિંગ કન્વેન્શનને લાગુ કરે છે ?
- 81. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓ કોનો પગાર લે છે ?
- 82. રાજ્યસભાના સભ્યો કોણ ચૂંટે છે ?
- 83. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?
- 84. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે નૉડલ ઑફિસર તરીકે કોણ હોય છે ?
- 85. ભારતમાં અંગ્રેજોના સમયમાં મહેસૂલ વહીવટ કોણે રજૂ કર્યો હતો ?
- 86. અર્બન વાઇફાઇ પ્રૉજેક્ટમાં ઇન્ટરનેટની કેટલી સ્પીડ મળે છે ?
- 87. સરદાર સરોવર ડેમની ઊંચાઈ કેટલા મીટર છે ?
- 88. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?
- 89. અસરકારક જળસંસાધન વિકાસ અને જળવિજ્ઞાન પ્રૉજેક્ટ માટે ભારત સરકાર દ્વારા કેટલું બજેટ ફાળવવામાં આવેલ છે ?
- 90. ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?
- 91. સરદાર સરોવર ડેમ પાવર હાઉસમાંથી ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી ગુજરાતને કેટલી વીજળી મળે છે ?
- 92. ઝડપી અને પર્યાવરણને અનુરૂપ પરિવહન સેવાઓનો કઈ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે ?
- 93. નર્મદા પ્રૉજેક્ટ દ્વારા કયા જંગલોને ઘાસચારાથી રક્ષણ પૂરું પાડવામાં આવશે ?
- 94. કૃષિ પાકો માટે ખેડૂતો દ્વારા પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે નેશનલ વોટર મિશન દ્વારા કઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ?
- 95. ઇ-ગ્રામ સ્વરાજ એપ્લિકેશનનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
- 96. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને પ્રથમ વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
- 97. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
- 98. નિરાંચલ યોજના કયા વર્ષથી અમલમાં આવી હતી ?
- 99. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
- 100. શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ જૂન 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવે છે ?
- 101. ગુજરાતમાં ‘છારી ધંડ’ વેટલેન્ડ રિઝર્વ ક્યાં આવેલું છે ?
- 102. ગુજરાતમાં આદિ શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના ક્યાં કરી હતી ?
- 103. 2017ની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં ભારતનું પહેલું શહેર કયું છે ?
- 104. અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટના માર્ગનું નામ ક્યા સંતના નામ પરથી રાખવામાં આવ્યુ છે ?
- 105. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
- 106. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
- 107. સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ?
- 108. નેશનલ એક્સપ્રેસ હાઇવે – 2 (NE2) ક્યાં આવેલો છે ?
- 109. વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?
- 110. ઓબીસી છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયોના નિર્માણ માટેની સુધારેલી યોજના હેઠળ કન્યા છાત્રાલયોના કિસ્સામાં રાજ્ય સરકારોને કેન્દ્રીય સહાય કેટલી થશે ?
- 111. ગંભીર ગુનામાં સંડોવાયેલા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?
- 112. અટલ ઇનોવેશન મિશન શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
- 113. કઈ આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા આદિજાતિના ખેડૂતને રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રી સાધન સહાય પૂરી પાડે છે ?
- 114. આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલ છે ?
- 115. MYSY’ યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના પ્રૉફેશનલ કોર્સ માટે સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
- 116. ધોરણ ૧થી ૭માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
- 117. ડૉ. પી.જી. સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના હેઠળ તબીબી સ્નાતકોને કેટલી લોન આપવામાં આવે છે ?
- 118. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા એન.ટી.ડી.એન.ટી. વિદ્યાર્થીઓ માટે છે ?
- 119. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યુશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
- 120. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સમરસ કન્યા/કુમાર છાત્રાલય કાર્યરત છે ?
- 121. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
- 122. GSWCનું પૂરું નામ શું છે ?
- 123. ‘વિદ્યાસાધના યોજના’નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
- 124. સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત આયોજક સંસ્થાને યુગલ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
- 125. જનની સુરક્ષા યોજના અંતર્ગત સંસ્થાકીય પ્રસૂતિ માટે આવવા-જવાના વાહન ભાડા પેટે શહેરી વિસ્તારની મહિલાને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
આ પણ વાંચો- તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ પર
મહત્વપૂર્ણ લિંક
પ્રેસ નોટ જુઓ | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ પરિપત્ર વાંચો | અહીં ક્લિક કરો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Disclaimer – અહીં મુકવામાં આવેલ તમામ પ્રશ્નો ઓફિશ્યિલ વેબસાઈટ પરથી લીધેલ છે , આ પ્રશ્નો તમારી જાણ માટે મુકવા માં આવેલ છે
Source : https://quiz.g3q.co.in/quizbank
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 28 જુલાઈ 2022ના છે
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is g3q.co.in

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in