google news

Karkirdi Margadarshan 2024 : ધો 10 અને ધો 12 પછી શું કરવું , તમામ અભ્યાસક્રમની માહિતી જુઓ

Karkirdi Margadarshan 2024 : હમણાં જ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, ઘણા વાલીઓ અને વિધાર્થીઓ ને એક મનમાં પ્રશ્ન હશે મારા પુત્ર કે પુત્રી ને ધોરણ 10 પછી અને ધોરણ 12 અભ્યાસ પૂર્ણ કર્યા પછી આગળ શું કરવું એની આજે અમે તમને સંપૂર્ણ ચાર્ટ દ્વારા માહિતી આપીશું.

Karkirdi Margadarshan 2024

ધોરણ 10 અને 12 પછી શું કરવું એની આજે અમે ચાર્ટ દ્વારા માહિતી આપવા જઈ રહિયા છે જેમાં ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષાનું પરિણામ આવ્યા પછી આગળ ના અભ્યાસ માટે ક્યાં ક્યાં વિકલ્પો હોય જેની સંપૂર્ણ માહિતી આપેલ કારકિર્દી માર્ગદર્શન બૂક 2024 માં મેળવી શકાશે.

ધો 10 પછી શું કરવું

જે પણ વિદ્યાર્થીએ ધોરણ 10 પાસ કર્યું હશે તો એના માટે ધોરણ 10 પછી શું કરવું પ્રશ્ન હશે જેનો અમે અહીં સૌથી સારો જવાબ આપીએ તો ધોરણ ૧૧ મા એડમિશન લેવું જેમાં મુખ્ય બે પ્રવાહો છે, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ, અથવા તમે આ.ટી.આઈ પણ કરી શકો છો અથવા તમે ડિપ્લોમા પણ કરી શકો છો.

ધો 12 પછી શું કરવું

તમે ધોરણ ૧૨ માં કોમર્સ કે આટર્સ ના વિષયો રાખો તો ત્‍યાર પછી તમે આ B.B.A.ફેશન ડિઝાઇન હોટેલ મૅનેજમેન્‍ટ, Fine Arts, L.L.B., B. A, B. Com, BCA નો અભ્‍યાસ કરી શકો. અને ધોરણ ૧૨ સાયન્‍સ પછી મેડિકલ, એન્‍જિનિયરિંગ, ફાર્મસી, વગેરે અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકો છો.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો