Connect with us

ApplyOnline

વિદ્યાસહાયક ભરતી 2022 – Gujarat Vidhyasahayak Bharti

Published

on

શિક્ષણ વિભાગ દ્વારા 3300 વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત 2022 : ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.

રાજ્ય સરકાર ની 3300 વિદ્યા સહાયક ની નવી ભરતીની જાહેરાત બાબતે

વિદ્યાસહાયક ભરતી 2022

આજે રાજ્યમાં લાંબા સમયથી શિક્ષિત ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે (Vidhyasahayak Bharti 2022) શિક્ષણ મંત્રી વાઘાણીએ (Jitu Vaghani) આજે આ અંગે ગાંધીનગરથી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે દિવ્યાંગોની ભરતીમાં ટકાવારી 3થી વધારી અને ચાર કરવાનો ભારત સરકારનો નિર્દેશ હતો તેના માટે પ્રક્રિયા વિલંબમાં (Vidhyasahayak Bharti 2022 Anouncement) હતી. હવે આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહયકોની ભરતી થશે.

View Tweet :  Click Here

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending