gujarat news

મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના

ગુજરાત ઘૂમવાનો મોકો : એસટી નિગમની સસ્તી યોજના, મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના

એસટી નિગમની ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના વિશે જાણો – સસ્તા ભાડે ગુજરાતમાં 4 કે 7 દિવસ સુધી અમર્યાદિત બસ પ્રવાસની તક. વેકેશનને યાદગાર ...

તલાટી ભરતી

તલાટી ભરતી: ભરતીના નિયમ બદલાયા, જાણો શું ફેરકાર થયો

તલાટી ભરતી: તલાટી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, હવે રેવન્યુ તલાટી ભરતીના નિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો ...

ધોરણ 10 પરિણામ માટે સમાચાર

ધોરણ 10 પરિણામ માટે સમાચાર, ક્યારે આવશે રિઝલ્ટ ?

ધોરણ 10 પરિણામ માટે સમાચાર, ક્યારે આવશે રિઝલ્ટ ? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board) મે– જૂન ...

શિક્ષણ સહાયકો જગ્યાઓમાં વધારો

શિક્ષણ સહાયકો જગ્યાઓમાં વધારો: શિક્ષકોની અછત દૂર કરવા સરકારનો મોટો નિર્ણય, જાણો વિગતો!

ગુજરાતમાં શિક્ષણ સહાયકોની ભરતીમાં 10,700 જગ્યાઓ સુધી વધારો. શિક્ષકોની અછત દૂર કરવા સરકારનો મોટો નિર્ણય. જાણો વિગતો! શિક્ષણ સહાયકો જગ્યાઓમાં વધારો શિક્ષણ સહાયકોની ભરતીને ...

અસંવેદનશીલ PSI પર કાર્યવાહી, એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વીડિયો વાયરલ

અસંવેદનશીલ PSI પર કાર્યવાહી, એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વીડિયો વાયરલ

સુરત પોલીસે કહ્યું ગઈકાલે PMના કાર્યક્રમને લઈ પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વીડિયો વાયરલ થયો છે. ...

ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની ભૌતિકવિજ્ઞાન પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે અખબારી યાદી

ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની ભૌતિકવિજ્ઞાન પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે અખબારી યાદી, વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નોંધાયેલ તમામ વિજ્ઞાનપ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું ...

રાષ્ટ્રીય શોક એટલે શું?

રાષ્ટ્રીય શોક એટલે શું? કેટલા દિવસનો હોય છે ? રાષ્ટ્રીય શોકમાં શું કરી શકાય અને શું ના કરાય ?

રાષ્ટ્રીય શોક એટલે શું? કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ...

Leprosy Eradication Program

રાજ્યમાં યોજાશે રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, તા 12 થી 21 ડિસેમ્બર 2024 દરમિયાન

રક્તપિત્ત રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર ...

ગુજરાતમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી

ગુજરાતમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી, આ રહ્યું બદલી નું લિસ્ટ

ગુજરાતમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી.  શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો છે.  ...

Proceedings On Artificial Flower Industry In B2C Sector

B2C સેક્ટરમાં આર્ટિફિશિયલ ફ્લાવર ઈન્ડસ્ટ્રી પર GST વિભાગની કાર્યવાહી, અંદાજીત 2.50 કરોડની વધુની કરચોરી ઝડપાઈ

અમદાવાદ : B2C સેક્ટરમાં આર્ટિફિશિયલ ફ્લાવર ઈન્ડસ્ટ્રી પર GST વિભાગની કાર્યવાહી,અંદાજીત 2.50 કરોડની વધુની કરચોરી ઝડપાઈ B2C સેક્ટરમાં આર્ટિફિશિયલ ફ્લાવર ઈન્ડસ્ટ્રી પર GST વિભાગની ...