શિક્ષણ સહાયક ભરતી 2022 : પંચમહાલ જીલ્લા ઉત્કર્ષ મંડળ વિરણીયા મુ.પો.વિરણીયા તા.મોરવા(હડફ) જી.પંચમહાલ સંચાલિત ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, મુ.પો. ભુવર તા. મોરવા (હડફ) જી. પંચમહાલ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષણ સહાયક માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષણ સહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે
આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી 2022
સંસ્થાનું નામ | ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, મુ.પો. ભુવર તા. મોરવા (હડફ) જી. પંચમહાલ |
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
જોબ લોકેશન | પંચમહાલ |
છેલ્લી તારીખ | જાહેરાતની તારીખથી 15 દિવસની અંદર. (જાહેરાત તારીખ 05/08/2022 ) |
અરજી મોડ | ઑફલાઇન |
આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
પોસ્ટનું નામ
- શિક્ષણ સહાયક
શૈક્ષણિક લાયકાત
- MA.B.Ed. TAT-II (2) PASS
- વિષય : સમાજ શાસ્ત્ર
ઉંમર મર્યાદા
- જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
પગાર
- નિયમો મુજબ.
આ પણ વાંચો : HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો
અરજી ફી
- ત્યાં કોઈ અરજી ફી નથી.
આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
- લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી કરવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,
અરજી મોકલવાનું સરનામું :
- આચાર્યશ્રી ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા મુ.પો. ભુવર તા. મોરવા(હડફ) જી.પંચમહાલ પીન-389110
ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, મુ.પો. ભુવર આશ્રમશાળા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
- જાહેરાતની તારીખથી 15 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 05/08/2022 છે સંદેશ અખબાર વડોદરા આવૃતિમાં)
આ પણ વાંચો – આશ્રમ શાળામાં પ્રવાસી શિક્ષક ભરતી 2022
નોંધ :
- ઉમેદવારોએ આશ્રમશાળાના સ્થળ ઉપર ફરજીયાત હાજર રહેવું પડશે.
- આદિજાતિ વિકાસ વિભાગના પરિપત્રો ઠરાવો તથા અન્ય સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
- નિમણુંક પામેલ શિક્ષણ સહાયકોને પાંચ વર્ષ સુધી સરકારશ્રીના નિયમોનુસાર ફિકસ પગાર મળવાપાત્ર રહેશે.
- ઉમેદવારે કોમ્પ્યુટર કૌશલ્ય ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
મહત્વપૂર્ણ લિંક :
આશ્રમશાળામાં શિક્ષણ સહાયક માં નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
આશ્રમશાળા દાહોદ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2022 છે.
આશ્રમશાળામાં શિક્ષણ સહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.