વિદ્યાસહાયક ભરતી 2022 : કસ્તુરબા સેવાશ્રમ, મરોલી સંચાલિત આશ્રમશાળા ચાસવડ (સરકાર માન્ય) તા.નેત્રંગ જી.ભરૂચ માટે “વિદ્યાસહાયક” ની જગ્યા ભરવા માટે માટે અરજી મંગાવામાં આવી છે, આશ્રમશાળા રેલ્વા ભરતી 2022, વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે,.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી 2022
સંસ્થાનું નામ | કસ્તુરબા સેવાશ્રમ, મરોલી સંચાલિત આશ્રમશાળા ચાસવડ (સરકાર માન્ય) તા.નેત્રંગ જી.ભરૂચ |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક |
કુલ જગ્યા | 01 |
છેલ્લી તારીખ | જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 06/09/2022 ) |
અરજી મોડ | ઑફલાઇન |
આ પણ વાંચો – GPSC નાયબ મામલતદાર નાયબ સેક્સન અધિકારી અને ચીફ ઓફિસર ભરતી 2022
પોસ્ટનું નામ
- વિદ્યાસહાયક
શૈક્ષણિક લાયકાત
- લાયકાત : ધો-૧૨, પી.ટી. સી ભાષાઓ
- રીમાકર્સ : પ્રાથમિક વિભાગની | ટેટ(TET) પરીક્ષા પાસ
- જાતિ : અનુ.જનજાતિ (ST)
ઉંમર મર્યાદા
- જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
અરજી ફી
- ત્યાં કોઈ અરજી ફી નથી.
આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?
- પ્રાથમિક વિભાગ તથા ઉચ્ચ પ્રાથમિક વિભાગના વિધાસહાયકો માટે નક્કી થયેલ શિક્ષક યોગ્ય પરીક્ષા (ટીચર એલીજીબીલીટી ટેસ્ટ) (ટેટ) (પ્રાથમિક વિભાગ માટેની) અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા પાસ કરેલી હોવી જોઈએ.
- જગ્યા અનામત વર્ગની નિયત થયેલ હોય તો, જે તે અનામત ની જગ્યા મુજબ (અનુ.જાતિ, અનુ.જન જાતિ અને શા.શૈ. પછાત વર્ગ) જે તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નક્લ સામેલ કરવાની રહેશે. (અનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર રાજ્યની વિશ્લેષણ સમિતિમાં ખરાઈ કરાવવાની રહેશે.)
- મેગુ.સ. આદિજાતિ વિકાસ વિભાગનાં ઠરાવ ક્રમાંક: અમશ/૨૦૧૯/૩૦૪/ઘ સચિવાલય ગાંધીનગર તા.૦૬/૦૬/૨૦૧૯ થી નક્કી થયેલ જીલ્લા કક્ષાની પસંદગી સમિતિ રહેશે, તેમજ સરકારશ્રીની વખત વખતનીસુચના અનુસારની રહેશે.
- વિધા સહાયકને સરકારશ્રીના નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારથી નિમણૂંક કરવામાં આવશે.
- ઉમેદવારે પાસ કરેલ તમામ લાયકાત ખાસ કરીને સ્નાતક, અનુસ્નાતક, બી.એડ, પી.ટી.સી. જેવી લાયકાત એન.સી.ટી.ઈ તથા યુ.જી.સી. દ્વારા માન્ય સંસ્થાઓ તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડમાંથી જ પાસ કરેલી હોવી જોઈએ અને કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઈએ.
- ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગના આશ્રમશાળાઓના ધારા-ધોરણ મુજબ ફરજીયાત આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવાનું રહેશે. અને તેઓને રહેઠાણની સુવિધા વિના મુલ્યે પૂરી પાડવામાં આવશે. મહિલા કર્મચારીએ ગૃહમાતા તથા પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની રહેશે.
- મુંબઈ પ્રાથમિક શિક્ષણ ૧૯૪૯ ના નિયમ ૭૦, ૧૦૬(૨) ૧૧૨(૨) (ગ) મુજબના નિયમો લાગુ પડશે.
- ઉમેદવારે નિયત લાયકાત કરતા વધારાની લાયકાત મેળવેલ હોય તો તે પણ અરજી સાથે સામેલ રાખી ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં અરજીઓ મળે તે રીતે રજી.પો.એડી થી વ્યવસાયિક લાયકાતનાં ગુણપત્રકોની પ્રમાણિત નકલ સહીત સ્વ હસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી, આશ્રમશાળાની કચેરી, જીલ્લા સેવાસદન રાજપીપળા જી.નર્મદા ને મોકલી શકશે.
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
અરજી મોકલવાનું સરનામું :
- વ્યવસ્થાપકશ્રી, કસ્તુરબા સેવાશ્રમ મરોલી, પો.મરોલી સ્ટેશન, તા.જલાલપોર જી.નવસારી પીન નં.-૩૯૬ ૪૩૬
આશ્રમશાળા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
- જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 06/09/2022 )
આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
મહત્વપૂર્ણ લિંક :
આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
વિદ્યાસહાયક ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
આશ્રમશાળા ચાસવડ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2022 છે.
ચાસવડ આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.