વિદ્યાસહાયક ભરતી 2022 : શ્રી શકિત સેવા મંડળ ટ્રસ્ટ ભરૂચ સંચાલીત તેમજ આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા. ગાંધીનગર ની માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ આશ્રમશાળાઓ માટે “વિદ્યાસહાયક”ની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ ભરૂચ જિ. ભરૂચના પત્ર ક્રમાંક : મક/આવિ/એન.ઓ.સી./૨૦૨૨-૨૩/૧૯૬૨ થી ૬૭ તા. ૧૫-૦૯-૨૦રર પત્રથી જગ્યાઓ ભરવા અંગેની મંજૂરી મળતા, જાહેરાતમાં જણાવેલ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે,.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી 2022
સંસ્થાનું નામ | આશ્રમશાળા કાંટીપાડા તા. નેત્રંગ, જિ. ભરૂચ |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક |
કુલ જગ્યા | 01 |
છેલ્લી તારીખ | જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 22/09/2022 ) |
અરજી મોડ | ઑફલાઇન |
આ પણ વાંચો – MDM ભરૂચ ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
પોસ્ટનું નામ
- વિદ્યાસહાયક
શૈક્ષણિક લાયકાત
- લાયકાત : બી.એ.બી.એડ/ પી.ટી.સી.
- વિષય : અંગ્રેજી/ ગુજરાતી
- રીમાકર્સ : અપર પ્રાથમિક વિભાગની ટેટ-૨ પરીક્ષા પાસ
- જાતિ : બિન અનામત
ઉંમર મર્યાદા
- જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
અરજી ફી
- ત્યાં કોઈ અરજી ફી નથી.
આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?
- ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડયાના પ્રમાણપત્રથી લઇને સંપૂર્ણ જરૂરી તમામ લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સહિત સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રજીસ્ટર એ.ડી. થી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે.
- રાજ્ય સરકાર દ્વારા અપર પ્રાથમિક વિભાગનાં વિદ્યા સહાયકની નિમણૂંક માટે નક્કી થયેલ ટેટ-૨ પરીક્ષા પાસ હોવી જોઇએ. તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
- વિદ્યા સહાયકને પ્રતિ માસે સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિકસ પગાર ચુકવવામાં આવશે.
- અનુ.જનજાતિ આશ્રમશાળા હોય, સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ધારા ધોરણ મુજબ પસંદ થયેલા ઉમેદવારે આશ્રમશાળાના સ્થળે રહેવું ફરજીયાત છે. વિદ્યા સહાયક તરીકે પસંદ થયેલા ઉમેદવારને ર૪ કલાક આશ્રમશાળાના સ્થળ પર રહી ફરજ બજાવવા માટે, કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ ગુ.રા. ગાંધીનગર ના તારીખ ૩૦-૧૧-૨૦૧૯ ના પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે.
- ઉમેદવારે અરજીની એક નકલ મે. આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરી રાજપીપલા જિ. નર્મદા એમ.વી.રોડ, જિલ્લા સેવાસદન રાજપીપળા ખાતે મોકલવાની રહેશે. નોંધ ઃ તમામ પ્રમાણપત્ર રજુ ન કરેલ અરજી તેમજ અધુરી વિગત વાળી અરજીઓ દફતરે કરવામાં આવશે.
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
અરજી મોકલવાનું સરનામું :
- પ્રમુખશ્રી/મંત્રીશ્રી – શકિત સેવા મંડળ, ભરૂચ. રર, ભૃગુપુર સોસાયટી, કસક, ભરૂચ – ૩૯૨૦૦૧.
આશ્રમશાળા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
- જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 22/09/2022 )
આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
મહત્વપૂર્ણ લિંક :
આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
વિદ્યાસહાયક ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
આશ્રમશાળા કાંટીપાડા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 01 ઓક્ટોબર 2022 છે.
કાંટીપાડા આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.