રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ રાજ્યમાં ફરીથી જમીન માપણી કરવામાં આવશે
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પુનઃ સર્વેક્ષણ બાદ પુનઃ સર્વેક્ષણની જાહેરાત સામે કોઈ વાંધાના સમાધાન માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે.મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ જમીન માપણી ખામી સુધારણા કાર્યક્રમ રાજ્યના અન્ય જિલ્લાઓમાં તબક્કાવાર અમલમાં … Read more