Bharuch

ભરૂચમાં 28 મે સુધી યલો એલર્ટ

ભરૂચમાં 28 મે સુધી યલો એલર્ટ : વાવાઝોડા સાથે વરસાદની વકી

ભરૂચ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨/૦૫/૨૦૨૫ થી ૨૮/૦૫/૨૦૨૫ સુધી જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ...

ઝાડેશ્વર ખાતે આવેલ સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરી મંદીરને ઉડાવી દેવાની ધમકી

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ સ્વામીનારાયણ મંદીરને બોમ્બ બ્લાસ્ટ કરી મંદીરને ઉડાવી દેવાની ધમકી, ખોટી માહીતી આપનાર ઈસમને શોધી કાઢતી પોલીસ

પોલીસ મહાનિરીક્ષકથી મંદિપસિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.કે, પટેલ સાહેબ ભરૂચ વિભાગ ...