Connect with us

SarkariYojna

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 07 માર્ચ 2023

Published

on

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક (Rajkot Nagarik Sahakari Bank, RNSB) દ્વારા ગુજરાત પટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની)ની પદો માટે બિનઅનુભવી અને અનુભવી ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. RSNB જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2023 માટે ઉમેદવારો 07 માર્ચ 2023 સુધી અરજી કરી શકે છે. નોકરી માટે ઉમેદવારો jobs.rnsbindia.com પર ઓનલાઈન અરજીઓ સબમીટ કરી શકે છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023

બેન્કનું નામરાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામપટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની)
છેલ્લી તારીખ07/03/2023
સતાવાર વેબસાઈટhttps://jobs.rnsbindia.com/

પોસ્ટનું નામ

  • એપ્રેન્ટિસ – પ્યુન
  • એપ્રેન્ટિસ – પ્યુન
  • જુનિયર.એક્સક્યુટીવ (ટ્રેઈની)

શૈક્ષણિક લાયકાત

  • જાહેરાત વાંચો

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • કંપનીની નીતિ મુજબ ( જાહેરાત વાંચો )

Rajkot Nagrik Sahakari Bank Bharti 2023 કેવી રીતે અરજી કરવી?:

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://jobs.rnsbindia.com/CurrentOpening.aspx દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે07 માર્ચ 2023

મહત્વપૂર્ણ લિંક

ભરતી જાહેરાત 2023અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

રાજકોટ નાગરિક સહકારી બેંક માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં અરજીમાં કરવાની છેલ્લી તારીખ 07 માર્ચ 2023

Rajkot Nagrik Sahakari Bank ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://jobs.rnsbindia.com/CurrentOpening.aspx

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending