SarkariYojna
ગુજરાત STએ દિવાળીના તહેવારને લઈને મુસાફરો માટે લીધો મહત્વનો નિર્ણય
ગુજરાત STએ દિવાળીના તહેવારને લઈને મુસાફરો માટે લીધો મહત્વનો નિર્ણયST વિભાગ દ્વારા આવતી 19થી 24 ઓક્ટોબર દરમિયાન જુદા જુદા રૂટની વધારાની 2300 જેટલી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો
ગુજરાતમાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે વતનમાં જવા માટે મુસાફરોને હાલાંકી ન ભોગવવી પડે તે માટે ST વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી તહેવારના દિવસોને ધ્યાનમાં રાખીને ST વિભાગ દ્વારા આવતી 19થી 24 ઓક્ટોબર દરમિયાન જુદા જુદા રૂટની વધારાની 2300 જેટલી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે અને મુસાફરોને હાલાંકીનો સામનો કરવો પડે છે ત્યારે હવે ઘસારાને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દિવાળી વેકેશન તારીખ 2022-23 ,વાંચો ઓફિશ્યિલ પરિપત્ર
ગુજરાતમાં દિવાળીની રાજાઓ દરમિયાન મુસાફરો પોતાના વતનમાં જવા માટે STનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તહેવારને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા મસાફરો માટે ખાસ સુવિધા મળી રહે તે માટે વધુ બસો દોડાવવામાં આવશે. રાજ્ય માર્ગ પરિવહન વિબાગ દ્વારા વધારાની બસો દોડવાની જાહેરાત કરવામાં આવતા આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને કોઈપણ જાતની તકલીફ ન રહે તે માટે મુસાફરો માટે આ નિર્ણય ખુબ જ સારો છે.
એસટીની સૌરાષ્ટ્ર તરફ જતી બસો વધુ દોડાવવામાં આવશે
નોંધનીય છે કે અમદાવાદ, સુરત, વડોદરાથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોની સંખ્યા ખુબ જ વધુ હોય છે ત્યારે દિવાળીના વેકેશનમાં વતનમાં જવા માટે ખુબ જ ઘસારો જોવા મળે છે. આ માટે એસટી નિગમ દ્વારા તારીખ 19 થી 24 દરમિયાન વધારાની 2300 બસો દોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
અમદાવાદ એસટી વિભાગ દોડાવશે 700 બસો
એસટી દ્વારા 2300 બસો દોડાવવાનો નિર્ણય કર્યો હોય જેમાંથી એકલા અમદાવાદ વિભાગમાંથી 700 જેટલી બસો દોડાવવામાં આવશે જયારે સુરત ડિવિઝનમાંથી 1550 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફથી દોડતી બસોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત વડોદરા તેમજ અન્ય ડિવિઝનમાંથી પણ વધુ બસો દોડાવવામાં આવશે. રાજકોટમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે બધું બસો દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવારને લઈને ખુબ જ વધુ મહત્વ હોય જે માટે અમદાવાદ, સુરત, વડોદરા તરફથી રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર તરફ જવા માટે ખુબ જ ભીડ રહેતી હોય છે ત્યારે આ નિર્ણયને કારણે મુસાફરોને આશિંક રાહત મળશે.

મહત્વપૂર્ણ લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in