Connect with us

SarkariYojna

GSRTC અમદાવાદ ભરતી 2022,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

GSRTC અમદાવાદ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ 1961 પ્રવર્તમાન નિયમાનુસાર કોપા, ડીઝલ મીકેનીક / ડીઝલ મીકેનીક એન્જીન, ઈલેક્ટ્રીશીયન, એમ.એમ.વી., વાયરમેન, વેલ્ડર ટ્રેડમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે માટે એપ્રેન્ટીસ ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

GSRTC અમદાવાદ ભરતી 2022

સંસ્થાનું નામસરકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટનું નામકોપા, ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકાર ની પોસ્ટ
છેલ્લી તારીખ12/09/2022
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટwww.apprenticeshipindia.org.in

પોસ્ટનું નામ

  • કોપા
  • ડીઝલ મીકેનીક / ડીઝલ મીકેનીક એન્જીન
  • ઈલેક્ટ્રીશીયન
  • એમ.એમ.વી.
  • વાયરમેન
  • વેલ્ડર

શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ + ITI (અન્ય ટ્રેડ)
  • 12 પાસ + ITI (કોપા ટ્રેડ)

GSRTC અમદાવાદ એપ્રેન્ટીસ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • ઉમેદવારોએ www.apprenticeshipindia.org.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે.
  • શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (10+12+ITI), એલ.સી., આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો વહીવટી શાખા, વિ. કચેરી, ગીતા મંદિર, અમદાવાદ ખાતે રૂબરૂમાં તારીખ 07-09-2022 થી 12-09-2022 સુધીમાં જમા કરાવવાનું રહેશે. તા. 10-09-2022ને શનિવાર તેમજ તા. 11-09-2022ને રવિવારે ચાલુ રહેશે. (સમય 11:00 કલાકથી 16:00 કલાક)

નોંધ : અગાઉ એપ્રેન્ટીસ તાલીમ લીધેલ ઉમેદવારો અરજી કરી શકશે નહિ.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ12/09/2022

મહત્વપૂર્ણ લિંક્સ

GSRTC અમદાવાદ ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GSRTC અમદાવાદ ભરતીની  છેલ્લી તારીખ શું છે?

GSRTC અમદાવાદ એપ્રેન્ટીસ ભરતીની  છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2022

GSRTC અમદાવાદ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારોએ www.apprenticeshipindia.org.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (10+12+ITI), એલ.સી., આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો વહીવટી શાખા, વિ. કચેરી, ગીતા મંદિર, અમદાવાદ ખાતે રૂબરૂમાં તારીખ 07-09-2022 થી 12-09-2022 સુધીમાં જમા કરાવવાનું રહેશે. તા. 10-09-2022ને શનિવાર તેમજ તા. 11-09-2022ને રવિવારે ચાલુ રહેશે. (સમય 11:00 કલાકથી 16:00 કલાક)

GSRTC અમદાવાદ ભરતી 2022
GSRTC અમદાવાદ ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending