google news

દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ, ૨૭ વર્ષ પછી આવો સંયોગ..

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યગ્રહણને ઘણું મહત્વ આપવામાં આવે છે. જ્યારે તે થાય છે ત્યારે તે દરેક ૧૨ રાશિઓના જાતકોને અસર કરે છે. આ વર્ષે ૨૫ ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ગ્રહણ દિવાળીના દિવસે થઈ રહ્યું છે. આવો દુર્લભ સંયોગ ૨૭ વર્ષ પછી બની રહ્યો છે. તે પહેલા વર્ષ ૧૯૯૫ માં પણ આવી જ સ્થિતિ બની હતી.

જણાવી દઈએ કે આ એક આંશિક સૂર્યગ્રહણ છે. તેને વલયાકાર સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે. તેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વધારે હોય છે. તેમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા ચંદ્ર મધ્યમાં આવી જાય છે. તે કારણે આપણે સૂર્યનો અમુક ભાગ જ જોઈ શકીએ છીએ. તો આ સૂર્યગ્રહણ તમારા પર કેવી અસર કરશે ચાલો જાણીએ.

સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે: સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બપોરે ૦૨:૨૯ વાગ્યે શરૂ થશે અને ૦૬.૩૨ કલાકે સમાપ્ત થશે. મતલબ કે આ સૂર્યગ્રહણનો સમયગાળો ચાર કલાક ત્રણ મિનિટનો રહેશે. આ વખતે દિવાળી ૨૪ અને ૨૫ ઓક્ટોબર એમ બે દિવસની રહેશે તેથી તે દિવાળીના દિવસે થશે.

આ વખતે આસો વદ અમાવસ્યા ૨૪ ઓક્ટોબરે સાંજે ૦૫.૨૭ કલાકથી શરૂ થશે અને ૨૫ ઓક્ટોબરે સાંજે ૦૪.૧૮ વાગ્યે સમાપ્ત થશે. સુતક કાળ પણ સૂર્યગ્રહણને કારણે થાય છે. આ સુતક કાળનો સમય ૨૪ ઓક્ટોબરે બપોરે ૦૨.૩૦ વાગ્યાથી ૨૫ ઓક્ટોબરના રોજ સાંજે ૦૪.૨૨ વાગ્યા સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે સૂતકનો સમયગાળો સૂર્યના સમયના ૧૨ કલાક પહેલા શરૂ થાય છે.

સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે : સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બપોરે ૦૨:૨૯ વાગ્યે શરૂ થશે અને ૦૬.૩૨ કલાકે સમાપ્ત થશે. મતલબ કે આ સૂર્યગ્રહણનો સમયગાળો ચાર કલાક ત્રણ મિનિટનો રહેશે. આ વખતે દિવાળી ૨૪ અને ૨૫ ઓક્ટોબર એમ બે દિવસની રહેશે તેથી તે દિવાળીના દિવસે થશે.

આ વખતે આસો વદ અમાવસ્યા ૨૪ ઓક્ટોબરે સાંજે ૦૫.૨૭ કલાકથી શરૂ થશે અને ૨૫ ઓક્ટોબરે સાંજે ૦૪.૧૮ વાગ્યે સમાપ્ત થશે. સુતક કાળ પણ સૂર્યગ્રહણને કારણે થાય છે. આ સુતક કાળનો સમય ૨૪ ઓક્ટોબરે બપોરે ૦૨.૩૦ વાગ્યાથી ૨૫ ઓક્ટોબરના રોજ સાંજે ૦૪.૨૨ વાગ્યા સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે સૂતકનો સમયગાળો સૂર્યના સમયના ૧૨ કલાક પહેલા શરૂ થાય છે.

સૂર્યગ્રહણ ની તમામ માહિતી ની pdf

નોંધ – Disclaimerડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. માહિતીએપ તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો

દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ
દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો