હર ઘર તિરંગા અભિયાન : ઓનલાઇન તમારું રજિસ્ટ્રેશન કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો
હર ઘર તિરંગા અભિયાન : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા 13 અને 15 ઓગસ્ટની વચ્ચે ત્રિરંગો લહેરાવો નીચેની લિંકથી તમારું રજિસ્ટ્રેશન કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો. આ સ્વતંત્રતા દિવસ પર, ભારત સરકાર ઈચ્છે છે કે દરેક ઘર આપણા દેશનું ગૌરવ “ત્રિરંગા” સાથે જોડાય. આમ, આપણા દેશના સ્વતંત્રતા દિવસ (15મી ઓગસ્ટ 2022) ના સન્માનમાં, … Read more