અગ્નિપથ યોજના 2022, પગાર, ઉંમર, પસંદગી પ્રક્રિયા, જુઓ સંપૂર્ણ માહિતી
અગ્નિપથ યોજના આર્મી ભરતી 2022- ભારતીય આર્મી અગ્નિપથ યોજના પસંદગી પ્રક્રિયામાં જોડાઓ, અગ્નિવીર પગાર, વય મર્યાદા: અગ્નિપથ ભરતી યોજના એ ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનામાં સરકારી નોકરી શોધી રહેલા લોકો માટે નવી ભરતી યોજના છે. અગ્નિપથ આર્મી ભરતી યોજના એ તમામ ભારતીય ઉમેદવારો માટે કેન્દ્ર સરકારની યોજના છે. અગ્નિપથ યોજના 2022 રક્ષા મંત્રી … Read more