500 વર્ષ બાદ પાવાગઢ મહાકાળી મંદિરે રચાયો ઇતિહાસ, જુઓ સંપૂર્ણ માહિતી
પાવાગઢ શક્તિપીઠ પર 500 વર્ષે ધજા લહેરાઈ : મહેમૂદ બેગડાએ તોડેલા શિખર પર PM મોદીએ કર્યું ધજારોહણ, કહ્યું-‘સદીઓ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે’ પાવાગઢ શક્તિપીઠ પર 500 વર્ષે ધજા લહેરાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 શક્તિપીઠોમાં એક એવા પાવાગઢ શક્તિપીઠ પહોંચ્યા હતા.અને માં પાવાવાળીના દર્શન કર્યા હતા. પાવાગઢમાં તેઓએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા-અર્ચના … Read more