IOCL એપ્રેન્ટિસ ભરતી 2021

IOCL Apprentice Recruitment 2021

IOCL એપ્રેન્ટિસ ભરતી 2021 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે IOCL એપ્રેન્ટિસ ભરતી 2021 માટે લાયક ઉમેદવારોની નિમણૂક કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 5 ઓક્ટોબર 2021 ના ​​રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને application iocl.com પર ઓનલાઇન અરજી શરૂ થઈ ચૂકી છે. ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2021 છે. ઉમેદવારોએ IOCL એપ્રેન્ટિસ માટે … Read more

ગાય સહાય યોજના

Gay Sahay Yojana

ગાય સહાય યોજના : ગુજરાત  સરકારે 2020 માં ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ગાય આધારિત ખેતી કરતા ખેડૂતને રૂ. 900 દર મહિને. સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ અંતર્ગત ગાય આધારિત ખેતી કરતા તમામ ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી દર મહિને 900 રૂપિયા મળે છે. ગાય સહાય ફોર્મ 2021 : ગાય સહાય યોજના … Read more

સમરસ હોસ્ટેલ એડમિશન

Samaras Hostel Admission

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ અને સારું શિક્ષણ મેળવે તે માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલમાં મુકેલી છે. વિદ્યાર્થીઓ માટે યોજના સિવાય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન જેવી શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવુ હોય ત્યારે વતનથી બહારના શહેરમાં જવું પડે છે. જેને ધ્યાને રાખીને Government of Gujarat દ્વારા સરકારી હોસ્ટેલ સુવિધા ચાલુ કરવામાં આવેલ … Read more

અનુબંધમ પોર્ટલ, મોબાઈલ એપ

અનુબંધમ પોર્ટલ: ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું … Read more

18થી 27 ઓક્ટો. સુધી ધો.9થી ધો. 12ની પ્રથમ કસોટી લેવાશે

ધો.12 સાયન્સમાં 50 ગુણના MCQ પૂછાશે ધોરણ-9થી 11 અને 12 સા.પ્ર.માં 20 ગુણના હેતુલક્ષી અને 80 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ પ્રથમ કસોટી તા. 18થી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત બોર્ડ તૈયાર કરશે અને … Read more

ધો.10ના છાત્રોને આ વખતે પ્રથમવાર ગણિત વિષયમાં પસંદગીની તક મળી

બોર્ડનું પરિણામ નીચું આવતું હોવાથી આ વર્ષે લેવાયો નિર્ણય સાયન્સમાં જવું હોય તો સ્ટાન્ડર્ડ ગણિત અને આર્ટ્સ-કોમર્સમાં જવું હોય તો બેઝિક ગણિત કારકિર્દી ઘડતર માટે ધો.10 અગત્યનું વર્ષ ગણાય છે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ વાંચન-લેખનની તૈયારીઓ પણ શરૂ કરી લીધી છે ત્યારે પ્રથમ વખત ગુજરાત બોર્ડ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં પસંદગીની … Read more

GPSC પ્રીલિમની તારીખ બદલાઈ

લગ્ન મૂર્હુતને કારણે હવે 12ને બદલે હવે 19 ડિસેમ્બરે પરીક્ષા લેવાશે; ઉમેદવારે ટ્વિટર પરથી રજૂઆત કરી હતી જીપીએસસીએ મંગળવારે ગુજરાત સરકારની વિવિધ કચેરીઓમાં વર્ગ-1 અને વર્ગ-2ની ભરતીની જાહેરાત કરતા પ્રીલિમ પરીક્ષા 12 ડિસેમ્બરે જાહેર કરી હતી. આયોગના ચેરમેન દિનેશ દાસાએ સોશિયલ મીડિયા પર આ માહિતી મૂકતાં અનેક નોકરીવાંચ્છુ યુવાનોએ પ્રતિસાદમાં આ તારીખ બદલવાની લાગણી વ્યક્ત … Read more

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા હાલમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30મી સપ્ટેમ્બર રાખવામાં આવી છે. જેમાં પ્રવેશ માટે એક સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે. આ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.ડૉ. અમી ઉપાધ્યાયના નેતૃત્વ અને પ્રયાસોને … Read more

કિસાન પરિવહન યોજના

કિસાન પરિવહન યોજના

યોજનાની વિગતવાર માહિતી કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે તેમજ ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ … Read more

માનવ ગરિમા યોજના 2021

માનવ ગરિમા યોજના 2021

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) હેઠળ ઘણા પેટા વિભાગ કાર્યરત છે. જેમાં નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ તથા નિયામક વિકસિતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. કુંવરબાઈનું મામેરું, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, માનવ ગરિમા યોજના વગેરે ઘણી યોજનાઓ e samaj kalyan portal ના માધ્યમ થકી ચાલે છે. માનવ ગરિમા યોજનાનો હેતુ રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો, … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો