રથયાત્રા રૂટ રોડમેપ 2022, અમદાવાદ પોલીસ કમિશનરે રૂટ પર નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું બહાર પાડ્યું
ભગવાન શ્રી જગન્નાથ (Jagannath)ની 145મી રથયાત્રા (Rathyatra)ને લઈને રાજ્ય પોલીસે (Gujarat Police) તમામ તૈયારીઓ પૂર્ણ કરી નાખી છે. તેવામાં પહેલી જુલાઈનાં રોજ અમદાવાદમાં નીકળનારી ગુજરાતની સૌથી મોટી રથયાત્રા (Ahmedabad Rathyatra)માં રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન (Rathyatra Traffic diversion) આપવામાં આવ્યો છે. વાહનચાલકોને અને લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે વાહનોનાં ખાસ પાર્કિંગની વ્યવસ્થા … Read more