અંબાલાલ પટેલની નવી આગાહી, આવનારા 7 દિવસ સુધી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા બોલાવશે ધબધબાટી જુઓ અહીં ક્લિક કરીને

Ambalal Patel Scary Predictions

Ambalal Patel Scary Predictions:- રાજ્યમાં વરસાદને લઈને સારા સમાચાર છે. ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે. જીવાભાઈ અંબાલાલ પટેલ (Jivabhai Ambalal Patel) દ્વારા આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દરમિયાન, ગાજવીજ સાથે વરસાદની સંભાવના … Read more

આગામી 3 મહિનામાં હાઇવે પર 60 કિમીની અંદર ટોલ ટેક્સ નહીં: નીતિન ગડકરી

આગામી 3 મહિનામાં હાઇવે પર 60 કિમીની અંદર ટોલ ટેક્સ નહીં: નીતિન ગડકરી

22 માર્ચે સંસદમાં ચર્ચાનો જવાબ આપતાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, એક બીજાથી 60 કિમીની અંદર આવેલા કલેક્શન પોઇન્ટ પર ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં. આ છૂટ ત્રણ મહિનાના સમયગાળા પછી અમલમાં આવશે, ગડકરીએ સ્પષ્ટતા કરી. “બીજા ટોલ બૂથના 60 કિમીની અંદર આવતા ટોલ વસૂલાત પોઈન્ટ્સ આગામી 3 મહિનામાં … Read more

સંદેશ ન્યૂઝ પેપર ગુજરાતી PDF 2022

સંદેશ ન્યૂઝ પેપર ગુજરાતી PDF 2022

સંદેશ ન્યૂઝ પેપર ગુજરાતી PDF 2022 : શું મિત્રો તમે પણ Today Gujarati Newspaper Sandesh PDF શોધી રહ્યા છો? જો હા, તો પછી તમે યોગ્ય સ્થાને છો! કારણ કે, આ પોસ્ટ માં હું સંદેશ ન્યૂઝ પેપર ગુજરાતી દ્વારા જે દરરોજ પેપર બાર પાડવામાં આવે છે તેની PDF ફાઈલ આપવા જય રહ્યો છું. Sandesh news paper today in Gujarati ની … Read more

ગુજરાત સરકાર 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે, ટેટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા

ગુજરાત સરકાર 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે

ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિદ્યા સહાયકની ભરતીને લઇને માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, … Read more

Gujarat Election Result 2021

Gujarat Election Result 2021

ગુજરાત રાજ્યની અંદાજીત કુલ-8686 ગ્રામ પંચાયત ખાતે મતદાન કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે.  તમામ ગ્રામ પંચાયતમાં કુલ 23,000 થી વધુ બુથો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ. આવતીકાલ તારીખ- 21 ડિસેમ્બર 2021 ના રોજ Sarpanch Chutni Results જાહેર થશે. ગુજરાતના તમામ સરપંચ તથા સભ્યોનું રિઝલ્ટ online result કેવી રીતે જોવું તેની માહિતી આ આર્ટિકલના માધ્યમથી આપીશું. … Read more

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર, જીતુ વાઘાણીએ આપી આ બાંહેધરી

આગામી સમયામાં ધોરણ 6 થી 8માં શિક્ષકોની થશે મોટા પાયે ભરતી કરવામાં આવશે તેવી શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ બાંહેધરી આપી છે રાજ્ય સરકાર કરશે વિદ્યા સહાયકોની ભરતી મોટાપાયે ભરતી કરવા રાજ્ય સરકારની તૈયારી ટેટ ઉમેદવારોએ શિક્ષણમંત્રીને કરી રજૂઆત ગુજરાતમાં ટેટ પાસ ઉમેદવાદરો માટે સારા સમાચાર સામે આવ્યા છે, હવે તેમની સરકારની નોકરી માટે જોવા પડતી રાહનો … Read more

ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, કેબિનેટની બેઠકમાં લેવાયેલો નિર્ણય, PMના નિર્ણયને CMએ માન્યો

ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર … Read more

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 એસ.એસ.સી.ના 9.50 લાખ નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધો.12ની … Read more

ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ

15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ … Read more

CM વિજય રૂપાણીની મોટી જાહેરાતઃ આ 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ

ગુજરાત હાઈકોર્ટના લોકડાઉન અને કરફ્યૂ સહિતનાં નિર્દેશને પગલે સીએમ વિજય રૂપાણીએ સાંજે કોર કમિટીની બેઠક માટે મોટા નિર્ણય લેવામાં આવે છે. રાજ્યના 20 જિલ્લામાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર સંપુર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 30 … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો