google news

22 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

22 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 22/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 22/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 22/07/2022

22 July School Quiz Bank Question No. 1 To 125

  • 1. વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે છે ?
  • 2. ભારતમાં ડાંગર પછી મુખ્ય પાક કયો છે ?
  • 3. ગુજરાત રાજ્યમાં પ્રગતિ સેતુ કાર્યક્રમ નિયત કરેલ સમયે કોના અધ્યક્ષ સ્થાને યોજાય છે ?
  • 4. અનાજની જાળવણી માટે સામાન્ય રીતે કયું તેલ વપરાય છે ?
  • 5. બનાસ ડેરીનું કયા કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી દ્વારા થયેલ ?
  • 6. બાયોગેસનો મુખ્ય ઘટક શું છે ?
  • 7. શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતની શ્રી વિનોબા ભાવે શાળાનાં આચાર્યા શ્રીમતી વનિતા ડાયાભાઈ રાઠોડને કયો એવોર્ડ અને કયા વર્ષમાં એનાયત કરવામાં આવ્યો છે ?
  • 8. ગુજરાત સરકારે શાળાઓમાં વીજળી જોડાણ કરવાની કેટલા ટકા સફળતા હાંસલ કરી છે ?
  • 9. ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર વિદ્યાર્થીઓને કેટલી સબસિડી આપવામાં આવે છે?
  • 10. સર્વ શિક્ષા અભિયાન માટે કઈ વેબસાઈટનો ઉપયોગ થાય છે?
  • 11. મહિલાઓ માટેની પ્રથમ ભારતીય યુનિવર્સિટી કઈ છે ?
  • 12. નજીકમાં શાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જ GIS સ્કૂલ મેપિંગ પ્રોગ્રામ દ્વારા ગુજરાત સરકાર દ્વારા પાડોશી ધોરણો મુજબ કઈ પહેલ હાથ ધરવામાં આવી હતી?
  • 13. ગુજરાતની સૌથી જૂની સરકારી એન્જિનિયરિંગ કૉલેજ કઈ છે જેણે તાજેતરમાં જ સ્થાપનાના ૭૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે?
  • 14. દેશભરમાં આર્કિટેકટ અભ્યાસ માટે જાણીતી સંસ્થા CEPT ક્યાં આવેલી છે ?
  • 15. ગુજરાતમાં આવેલ લકુલીશ યુનિવર્સિટી કયા ક્ષેત્રના અભ્યાસને આવરી લે છે ?
  • 16. GUVNLનું પૂરું નામ જણાવો.
  • 17. સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે?
  • 18. ‘ગો ગ્રીન યોજના’ કયા નામે ઓળખાય છે?
  • 19. ગુજરાતમાં સૌર નીતિનો હેતુ કયો છે ?
  • 20. બ્લૂ વેફર સોલાર પેનલ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?
  • 21. ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ ક્યાં આવેલું છે ?
  • 22. ગુજરાતની ભૌગોલિક સ્થિતિ મુજબ કયા સમય દરમિયાન સૌથી વધુ સૌરઊર્જા પ્રાપ્ત થાય છે?
  • 23. સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વર્ગને જીવનવીમો પૂરો પાડતી યોજના કઈ છે ?
  • 24. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષારતત્ત્વની ઉણપ દૂર કરી તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુથી કઈ યોજના અમલમાં છે ?
  • 25. ભારત સરકારને મહત્તમ આવક ક્યાંથી થાય છે ?
  • 26. ગુજરાત ગોપાલક વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • 27. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • 28. ‘પીએનજી/એલપીજી સહાય યોજના’ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રતિ કનેક્શન કેટલા રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ?
  • 29. સૂર્યમંદિર મોઢેરા ખાતે ઉત્તરાયણ પછી દર વર્ષેં કયા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ?
  • 30. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?
  • 31. આનંદ મંગળ કરું આરતીના સર્જકનું નામ શું છે ?
  • 32. ઉત્તર પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ શું છે ?
  • 33. ગુજરાતી ભાષાના પ્રથમ ગણનાપાત્ર વિવેચક કોણ છે ?
  • 34. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
  • 35. ગુજરાતી સાહિત્ય સ્વરૂપ ‘આત્મકથા’માં મુખ્યત્વે કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે ?
  • 36. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?
  • 37. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરના નવનિર્માણનું સ્વપ્ન કોણે જોયું ?
  • 38. જંગલને કાપવાનું બંધ કરવા માટે કઈ ચળવળ કરવામાં આવી હતી ?
  • 39. કઈ યોજના હેઠળ જાહેર મહત્ત્વ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી શાળાઓ, કૉલેજો સરકારી પરિસરની સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે ?
  • 40. અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત 200 રોપા કેટલા પૈસા લેખે મળે છે ?
  • 41. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 42. પૂર્ણા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 43. ગુજરાતના નર્મદા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 44. કયો ગ્રીન હાઉસ ગેસ નથી ?
  • 45. ગુજરાતની પરંપરાગત સાડી કઈ છે ?
  • 46. દાયકાઓ સુધી તાપમાન, વરસાદ, પવનની પેટર્ન વગેરેની સરેરાશ પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફારો થાય તેને શું કહેવામાં આવે છે ?
  • 47. કયા પાકની પરાળને બાળવાથી દિલ્હીમાં પ્રદૂષણ થાય છે ?
  • 48. સુંદરવન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ?
  • 49. OPDનું પૂરું નામ આપો.
  • 50. ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે હેલ્પલાઈન નંબર શું છે ?
  • 51. વિકલાંગતાનું પ્રમાણપત્ર કોના દ્વારા આપવામાં આવે છે ?
  • 52. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે ?
  • 53. નેશનલ અર્બન હેલ્થ મિશનનો હેતુ શો છે ?
  • 54. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન ભારતના કયા શહેરમાં આવેલ છે ?
  • 55. કઈ સ્થિતિ લોહીની અછત તરફ દોરી જાય છે ?
  • 56. મેરા અસ્પતાલ (મારુ દવાખાનું) એપમાં ફિડબેક માટે નીચેનામાંથી કયા માપદંડને ધ્યાનમાં લેવામાં આવે છે ?
  • 57. ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ શું છે ?
  • 58. વિટામિન-Eની ઉણપને કારણે કયો રોગ થાય છે ?
  • 59. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઈ છે ?
  • 60. એમ.એસ.એમ.ઇ.ની નોંધણી માટે કયા ઓળખના દસ્તાવેજો અથવા પુરાવા રજૂ કરવા જરૂરી છે?
  • 61. નીચેનામાંથી કઈ કંપનીઓએ MBSIR (માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીઅન)માં તેમના એકમોની સ્થાપના કરી છે?
  • 62. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ માટે કોણ અરજી કરી શકે છે ?
  • 63. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ DMIC (દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉર પ્રોજેક્ટ)નો ભાગ છે?
  • 64. ‘કમલાદેવી ચટ્ટોપાધ્યાય એવોર્ડ’ ખાસ કરીને હેન્ડલૂમના ક્ષેત્રમાં કોને આપવામાં આવે છે?
  • 65. હેન્ડીક્રાફ્ટ સમૂહમાં માળખાકીય અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટેની ઝુંબેશ કઈ છે?
  • 66. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
  • 67. ગુજરાતનું કયું આધુનિક બંદર કચ્છમાં આવેલું છે ?
  • 68. ભારત સરકાર દ્વારા શ્રમિકોને આપવામાં આવતા LINનું પૂરું નામ શું છે ?
  • 69. ભારત સરકાર દ્વારા વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે ‘રાષ્ટ્રીય પેન્શન યોજના’ કયા વર્ષમાં શરૂ થઈ ?
  • 70. ગુજરાત અસંગઠિત ગ્રામ કામદાર કલ્યાણ બોર્ડની વેબસાઈટ કઈ છે ?
  • 71. ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.)’ ની રચના કયા વર્ષમાં થઈ હતી ?
  • 72. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રારંભ થયેલી કઈ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીને પેન્શન આપવામાં આવે છે ?
  • 73. ગુજરાત રોજગાર સમાચારના મુદ્રિત પ્રતનું વાર્ષિક લવાજમ કેટલું છે ?
  • 74. શ્રમયોગી કલ્યાણ બોર્ડ પ્રસૂતિ સહાય-લાભ અને બેટી બચાવો યોજનાની રકમ કેવી રીતે ચૂકવવામાં આવે છે ?
  • 75. ભારત સરકારની ‘PMJJBY’ યોજનાનું પૂરું નામ શું છે?
  • 76. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન(JSS)ની માહિતી કઈ વેબસાઈટ આપે છે ?
  • 77. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 78. કટોકટી પૂર્ણ થયા પછી રાજ્યમાં કેટલા સમયગાળામાં ચૂંટણી યોજવી જોઈએ ?
  • 79. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી ?
  • 80. મૂળભૂત અધિકારોના ભાગ રૂપે ભારતનું બંધારણ કઈ બાહેંધરી આપે છે ?
  • 81. બંધારણની સૌ પ્રથમ બેઠક ક્યારે મળી ?
  • 82. ભારતનું કયું રાજ્ય સો ટકા ઘરવપરાશની વીજળી આપે છે ?
  • 83. જ્યોતિગ્રામ યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
  • 84. 2017માં સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કયા વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું?
  • 85. વિશ્વ જળ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે?
  • 86. નીચેનામાંથી કયો ક્ષાર પાણીની કઠિનતાનું કારણ છે ?
  • 87. પારસીઓ ગુજરાતના કયા બંદર પર ઉતર્યા હતા ?
  • 88. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી ?
  • 89. સ્વામિત્વ યોજનાનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?
  • 90. ગુજરાતમાં તીર્થગામ યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો છે?
  • 91. ગુજરાતમાં શરૂ થયેલી વતનપ્રેમ યોજના રાજ્ય સરકારની કઈ જૂની યોજનાનું નવીન સંસ્કરણ છે?
  • 92. કોવિડ -19 સામેની લડાઈ લડવા માટે ગરીબ લોકો માટે કાર્યરત PMGKP નું આખું નામ શું છે?
  • 93. ગ્રામીણ વિદ્યુતીકરણ માટે અમલી DDUGJY યોજનાનું પૂરું નામ શું છે ?
  • 94. પંચવટી યોજના હેઠળ ગામમાં પંચવટી વિસ્તાર કેટલાં ચોરસ મીટર રાખવામાં આવ્યોછે ?
  • 95. ગ્રામીણ ભારતમાં ઈ-ગવર્નન્સ, ઈ-હેલ્થ, ઈ-એજ્યુકેશન, ઈ-બેન્કિંગ, ઈન્ટરનેટ અને અન્ય સેવાઓની સુવિધાઓ આપવાનો હેતુ કયા પ્રોજેક્ટનો છે ?
  • 96. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ભારતના કયા સ્થળે આવેલી છે ?
  • 97. ગુજરાતમાં જૈનોનું મુખ્ય તીર્થસ્થળ કયું છે?
  • 98. કલકત્તા બંદરનો ભાર હળવો કરવા કયા બંદરને વિકસાવવામાં આવ્યું ?
  • 99. કચ્છના કયા નાના સ્થળે ધાબળા વણાટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળેલી છે?
  • 100. ગ્રીન હાઇવે પોલિસી- 2015નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
  • 101. કયું રાજ્ય ત્રિપુરેશ્વરી મંદિરનો ઉત્સવ ઉજવે છે ?
  • 102. ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા કયાં બે શહેરો જોડાયાં છે ?
  • 103. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગરનું ઉદઘાટન કોણે કર્યું ?
  • 104. નર્મદા નદી પર બાંધવામાં આવેલા ‘એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ પુલ’નું ઉદ્ઘાટન કોણે કર્યું ?
  • 105. સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો હતો ?
  • 106. AUDAનું પૂરું નામ શું છે ?
  • 107. અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
  • 108. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે પાત્રતા ધરાવતી છોકરીની મહત્તમ ઉંમર કેટલી રાખવામાં આવી છે?
  • 109. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા?
  • 110. ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા?
  • 111. ભારતના સૌપ્રથમ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર કોણ હતા?
  • 112. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા ?
  • 113. ‘ખેલો ઈન્ડિયા યોજના’ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
  • 114. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં થયેલી જોગવાઈ અનુસાર ઇનોવેશન અને રિસર્ચને વધુમાં વધુ આગળ લઈ જવા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી દ્વારા કઈ ક્લબ શરૂ કરવામાં આવી છે ?
  • 115. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
  • 116. ગુજરાત રાજ્યની કઇ યોજના દ્વારા ગ્રામ્ય મહિલાઓને સરકારની યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત કરવામાં આવે છે ?
  • 117. ગુજરાત રાજ્યમાં નોકરી કરતી મહિલાઓ સુરક્ષિત રીતે રહી શકે તે માટે શું કાર્યરત છે ?
  • 118. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’નો અમલ કરતી કચેરી કઈ છે ?
  • 119. એફ.એચ.ડબ્લ્યુ.નું પૂરું નામ શું છે ?
  • 120. મહિલાઓને પશુપાલન ક્ષેત્રે આર્થિક સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે?
  • 121. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?
  • 122. ગુજરાતની પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય ચેસ માસ્ટર કોણ છે ?
  • 123. મેગ્સેસે એવોર્ડ વિજેતા ગુજરાતની પ્રથમ મહિલા કોણ છે ?
  • 124. પ્રથમ મહિલા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર કોણ છે ?
  • 125. કોવિડ-19માં રેસ્ક્યૂ ફ્લાઇટ ઓપરેટ કરનાર પ્રથમ ગુજરાતી મહિલા પાયલટ કોણ છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 22 જુલાઈ 2022

22 July Collage Quiz Bank Question No. 1 To 125

  • 1. ઇ-પ્લેટફોર્મ દ્વારા વર્તમાન બજારોને એકીકૃત કરવા માટે 2015માં શું શરૂ કરવામાં આવ્યું હતું ?
  • 2. ગુજરાતના દરેક ગામની મુલાકાત લઈને કયા મોબાઈલ પ્રદર્શન દ્વારા ગ્રામ કક્ષા સુધી કૃષિ મહોત્સવ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે ?
  • 3. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી ?
  • 4. પશુમાલિકોને તેમનાં પશુઓ માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર અને રસીકરણ ક્યાં મળે છે ?
  • 5. ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે કઈ સરકારી સંસ્થાની રચના કરવામાં આવી છે ?
  • 6. નીચેનામાંથી કયો ખરીફ પાક નથી ?
  • 7. સરકારી અને અનુદાનિત કોલેજોના અધ્યાપકોની ક્યા એક જ પ્લેટફોર્મ પરથી માહિતી ઉપલબ્ધ થાય છે?
  • 8. નવી શિક્ષણ નીતિ-2020માં કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમ કયા ધોરણથી શરૂ થશે ?
  • 9. ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન (AISHE)ની શરૂઆત ક્યારે થઈ ?
  • 10. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામા આવતી નથી ?
  • 11. મધ્યાહન ભોજનની વ્યવસ્થા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી ?
  • 12. ધ સાઉથ એશિયા યુનિવર્સિટી ભારતનાં કયા શહેરમાં આવેલી છે ?
  • 13. 2020ના ઓક્સફોર્ડ હિન્દી શબ્દ તરીકે કયો શબ્દ પસંદ કરવામાં આવ્યો છે ?
  • 14. સોલાર પેનલની સુવિધા માટે ખેડૂતોએ કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચની આગોતરી ચૂકવણી કરવી પડશે ?
  • 15. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે અમલમાં મૂકવામાં આવી છે ?
  • 16. સુરત જિલ્લાનું જળવિદ્યુત મથક કઈ નદી પર બનાવવામાં આવ્યું છે ?
  • 17. ગુજરાતમાં કયા વર્ષે વીજ કરમુક્તિ સ્કીમ શરૂ થઈ ?
  • 18. પુનઃપ્રાપ્ય ઊર્જાના સહારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકસિત ગુજરાતે ભારતમાં કયો ક્રમ હાંસલ કર્યો છે ?
  • 19. ખનિજ ઉત્ખનન અને સંશોધન માટે ગુજરાતમાં કયું નિગમ કામ કરે છે ?
  • 20. CGSTનું પૂરું નામ શું છે ?
  • 21. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટા યોજના ‘કિશોર’ હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
  • 22. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમામાં જોડાવા કોનો સંપર્ક કરવાનો રહેશે ?
  • 23. ReD (દસ્તાવેજોની નોંધણી)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?
  • 24. જી.એસ.એફ.એસ. કોની પાસેથી થાપણો સ્વીકારે છે ?
  • 25. પ્રધાનમંત્રી સંગ્રહાલયનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું ?
  • 26. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કેટલા રૂપિયાની ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવી છે ?
  • 27. આંગણવાડીનાં બાળકો, સગર્ભા સ્‍ત્રીઓ તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે હેતુથી ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ચલાવવામાં આવે છે ?
  • 28. વિશ્વ વિરાસત દિવસ કઈ તારીખે ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 29. ગુજરાતમાં હેરિટેજ ટૂરિઝમ પોલિસીની જાહેરાત કયા મુખ્યમંત્રીશ્રીના સમયગાળામાં થઈ ?
  • 30. ગુજરાતનો સૌથી લાંબો ચાલનારો મેળો કયો છે ?
  • 31. વન્ય પ્રાણીઓ ખેતરમાં આવી પાકને નુકસાન ના કરે એ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?
  • 32. ગ્રામ વનઉછેર યોજના અન્વયે ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ખાતામાં રહેલી 25% રકમ ક્યાં વાપરવામાં આવે છે ?
  • 33. હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
  • 34. ગુજરાતમાં અંદાજે કુલ કેટલા સરીસૃપની જાતિ નોંધાયેલ છે ?
  • 35. ભારતમાં વિનાશના આરે (Critically endangered-CR) કોટિમાં આવતાં સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
  • 36. કઈ સંસ્થા નદીઓ અને સરોવરોના પર્યાવરણીય વ્યવસ્થાપન પર 02 વર્ષ માટે M.Tech. કાર્યક્રમ આપે છે ?
  • 37. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India) દ્વારા ઉપગ્રહની મદદથી વનોની ગીચતાનું મૂલ્યાંકન કેટલા વર્ષે કરવામાં આવે છે ?
  • 38. ભારતીય વન પ્રાણી સંસ્થાના વર્ગીકરણના આધારે ભારતમાં કેટલા પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર આવેલા છે ?
  • 39. ગુજરાત વન વિભાગના વર્ષ 2015 ના વન્ય જીવ વસતીગણતરી પ્રમાણે ટપકાંવાળાં હરણ (Spotted Deer- Chital)ની સંખ્યા કેટલી છે ?
  • 40. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ?
  • 41. અંબાજીની નજીક આવેલું કયું સ્થળ તેની આરસપહાણ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે ?
  • 42. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
  • 43. 2014થી અત્યાર સુધીમાં આશરે કેટલી અમૂલ્ય પ્રાચીન ભારતીય વારસાની મૂર્તિઓ વિદેશથી ભારત પાછી લાવવામાં આવી છે ?
  • 44. કયા પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોએ નાગરિકોને ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવાનો છે ?
  • 45. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
  • 46. ભારતીય વિધાર્થીઓને પર્યાવરણ અને ભૌગોલિક સંપદાનો પરિચય થાય એ માટે નીચેનામાંથી કયું પોર્ટલ કાર્યરત છે ?
  • 47. ઑગસ્ટ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 48. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ શહેરી જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?
  • 49. કયા વિભાગે ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું ?
  • 50. 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રોગોથી બચાવવા કઈ યોજના શરું કરવામાં આવી છે ?
  • 51. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ કોને મળી શકે ?
  • 52. ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?
  • 53. કાયાકલ્પ યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
  • 54. ગુજરાત વાહન અકસ્માત સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે ?
  • 55. કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાતમાં પ્રથમ એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી હતી ?
  • 56. કઈ યોજનાનો હેતુ બાળકને ગર્ભાધાન થયાના પ્રથમ હજાર દિવસની અંદર (ગર્ભાવસ્થાથી 2 વર્ષ સુધી) આહારની ઉણપને પહોંચી વળવાનો છે ?
  • 57. નીચેનામાંથી કયો માઇક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ છે ?
  • 58. સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાના લાભાર્થી કોણ છે ?
  • 59. નીચેનામાંથી કઈ યોજના ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે છે ?
  • 60. પ્રોક્યુરેમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 61. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?
  • 62. હાથશાળ સઘન વિકાસ યોજનાનો નો હેતુ શો છે ?
  • 63. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 64. ગુજરાત રાજ્યમાં સ્થપાતા ઉદ્યોગોમાં કામદાર કક્ષામાં કેટલા ટકા સ્થાનિકોને રોજગારી આપવાની નીતિ છે ?
  • 65. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નીચેનામાંથી કઈ યોજના વિશ્વ યુવા કૌશલ્ય દિવસે શરૂ કરવામા આવી હતી ?
  • 66. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા અપાયેલા શ્રમિકો માટેના રમતગમત અને જિમખાનાનાં સાધનોની જાળવણી અને સમારકામની જવાબદારી કોની છે ?
  • 67. શ્રમ કલ્યાણ વિભાગ પાસેથી આર્થિક મદદ મેળવવા માટે એક સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કર્યા પછી સંસ્થા શ્રમયોગી માટે આગામી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન ક્યારે કરી શકે ?
  • 68. ભારત સરકારની STAR યોજનાનો મુખ્ય ઉદેશ શો છે ?
  • 69. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં અર્ન વાઇલ યુ લર્ન’ની સિસ્ટમ સ્થાપિત કરવાનો હેતુ નીચેનામાંથી કઈ યોજનાને લાગુ પડે છે ?
  • 70. એરક્રાફ્ટ (સુધારા) બિલ 2020 કયા વિભાગના મંત્રીશ્રી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ?
  • 71. જો કોઈ રાષ્ટ્રપતિ પદ પર હોય ત્યારે મૃત્યુ પામે તો ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી કાર્ય કરી શકે છે ?
  • 72. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?
  • 73. લોકસભાના મહાસચિવ માત્ર કોને જવાબ આપે છે ?
  • 74. ભારતમાં રાજ્યસભામાં કેટલા ચૂંટાયેલા સભ્યો છે ?
  • 75. ભારતમાં ડ્યુઅલ મોડલ GST માટે કયા દેશને અનુસરવામાં આવે છે ?
  • 76. કયા વિભાગે 7/12ને ડિજિટલાઇઝ કરવાની પહેલ કરી હતી ?
  • 77. નીચેનામાંથી કયો કર ઉત્પાદનના દરેક તબક્કે વસૂલવામાં આવે છે ?
  • 78. ભારતમાં કેન્દ્રીય બેંકિંગ કાર્યો કોણ કરે છે ?
  • 79. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આશરે કેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવેલ છે ?
  • 80. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કેન્દ્ર સરકારનો કેટલો ફાળો હોય છે ?
  • 81. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
  • 82. ગુજરાતની સૌથી મોટી નદી પર બાંધવામાં આવેલો ડેમ કે જેનાથી વન્યજીવ અભયારણ્યોને પણ ફાયદો થશે તેનુ નામ શું છે ?
  • 83. સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના પાણીના હેતુ માટે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલા ડેમ ભરવામાં આવશે ?
  • 84. SJMMSVYનું પૂરું નામ શું છે ?
  • 85. ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાનું સફળ અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
  • 86. કઈ એજન્સી GWSSB લાગુ કરી રહી છે ?
  • 87. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ચાર રાજ્યોને જોડનારી આંતરરાજ્ય બહુલક્ષી યોજનાનું નામ શું છે ?
  • 88. ભારતનેટ પહેલ હેઠળ, માર્ચ 2022 સુધીમાં 1.77 લાખ ગ્રામ પંચાયતમાં કયા પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે ?
  • 89. ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?
  • 90. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સતત વીજપુરવઠો પૂરો પાડવા માટે કઈ યોજના છે ?
  • 91. ગુજરાતમાં મિશન મંગલમના સખી મંડળ દ્વારા કયું પાર્લર શરૂ કરવામાં આવ્યું છે ?
  • 92. ગામમાં શૌચાલય, સ્વચ્છતા, આંગણવાડી સુવિધાઓ, બાળકોનું રસીકરણ જેવાં ધારાધોરણો સિદ્ધ થતાં હોય તેવા ગામને ગુજરાતમાં કેવા વિલેજ તરીકે જાહેર કરવામાં આવે છે ?
  • 93. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
  • 94. ગુજરાત રાજ્ય 2014-15માં દેશમાં કઈ કોમોડિટીના સૌથી મોટા ઉત્પાદક (લગભગ 31 ટકા) અને નિકાસકાર (60 ટકા) હતું ?
  • 95. ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત ધાર્મિક પ્રવાસનને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર ભારતમાં કયાં સ્થળો વિકસાવવા અને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામા આવ્યું છે ?
  • 96. ગુજરાતનો પ્રથમ દરિયાઈ પુલ આમાંથી કઈ જગ્યાએ નિર્માણાધીન છે ?
  • 97. UDAN યોજના કે જે નાગરિક ઉડ્ડયન નીતિનું મુખ્ય પાસું છે તે કયા વર્ષમાં બહાર પાડવામાં આવી હતી ?
  • 98. આમાંથી કઈ સરકારી સંસ્થાએ સૌથી ઓછા અકસ્માત દરે 2019-20 અને 2020-21 માટે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ જીત્યો ?
  • 99. દીવ, સિયાલ અને સવાઇ બેટ ક્યાં આવેલા છે?
  • 100. નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી ?
  • 101. ગ્રામીણ વિસ્તારમાં મકાનો બાંધવા માટે PMAY ( ગ્રામીણ ) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
  • 102. સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ?
  • 103. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ ક્યારે ખુલ્લો મૂકાયો ?
  • 104. સુરત ડાયમંડ બોર્સ કોણે બનાવ્યું ?
  • 105. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં દ્વિતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
  • 106. કઈ યોજના વંચિતોની શૈક્ષણિક અને સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને સુધારવા માટે NBCFDCને સામેલ કરવાની છે ?
  • 107. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?
  • 108. કયા ધોરણના વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખવા માટે શાળા અસ્મિતા (Shala Asmita) પોર્ટલ છે ?
  • 109. PM-CARES ફંડમાંથી કોણ લાભ મેળવી શકે છે ?
  • 110. આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 111. ગુજરાતમાં વનધન વિકાસનાં કેટલાં કેન્દ્રો કાર્યરત છે ?
  • 112. એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે છે?
  • 113. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા એસઈબીસી વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
  • 114. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
  • 115. ખેલ મહાકુંભમાં ખેલાડીઓ માટે સરકારશ્રી દ્વારા કયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ?
  • 116. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ, ગુજરાતનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળે છે ?
  • 117. કયા રમતવીરના જન્મદિવસને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  • 118. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ મહત્તમ કેટલી લોન મળવાપાત્ર છે ?
  • 119. સુરતના ઉમરાપાડાના કયા ગામમાં 66 kW સબસ્ટેશનનું ભૂમિપૂજન ઊર્જા રાજ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું ?
  • 120. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?
  • 121. ગુજરાત રાજ્યમાં કાર્યરત સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ અંતર્ગત લાભ મેળવવા માટે પુરાવારૂપે શેની જરૂર પડે છે ?
  • 122. વર્કિંગ વિમેન હોસ્ટેલમાં કેટલાં વર્ષ સુધીની કિશોરીઓ માતા સાથે રહી શકે છે ?
  • 123. બાલિકા સમૃદ્ધિ યોજના શું છે ?
  • 124. દીકરી યોજનાનો લાભ લેવા માટે આવકમર્યાદા કેટલી છે ?
  • 125. સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ અમલીકરણ કરતો સરકારી વિભાગ કયો છે ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 22 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

22 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
22 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો